SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ રત્ન ] પ્રસ્તાવના ૧૩૫ નરત્નના શિષ્ય હતા. એમને સત્તાકાળ સં. ૧૭૫૫થી સં. ૧૭૮૬ એમણે સં. ૧૭૫૫ માઘ સુદિ ૩ મંગળવારે ગ્રેવીસી રચી. સં. ૧૭૮૧ માં ધનેશ્વરસૂરિકૃત શત્રુંજય મહામ્ય ઉપરથી શત્રુંજય મહા મોલ્લેખ નામને ૧૫ સર્ગમાં સાદા સંસ્કૃત ગદ્યમાં સાર રો (વે. નં. ૧૭૭૬), સં. ૧૭૮૬ ફાગણ વદિ પ ગુરુવારે ઉનામાં શિક્ષાશતક દુહા બનાવ્યા. સં. ૧૭૯૮ પહેલાં અધ્યાત્મકલ્પદ્રુમ ઉપર લીધી. દીક્ષા નામ કુશળકિય સૂરિપદ સં. ૧૭૦૪ (૧૭૦૩) શિરેણીમાં વિજયાનંદસૂરિએ આપી પિતાના પટ્ટધર બનાવ્યા. શા. રાઉતે પદ મહોત્સવ કર્યો. સં. ૧૭૦પમાં ખંભાતમાં વિમળાદે શ્રાવિકાએ વંદના મહોત્સવ કર્યો. સં. ૧૭૦૬માં ખંભાતમાં ભટ્ટારક પદ. સં. ૧૭૨માં દુષ્કાળ પડતાં અમદાવાદના મનિયા સુત શાંતિદાસે તે માટે પુષ્કળ દ્રવ્ય ખચ્ચે સં. ૧૭૪૨ અષાડ વદિ ૧૩ ખંભાતમાં સ્વર્ગવાસી થયા. મેહનાતીય શ્રીવંતલાલજી પિતા. લલિતાદે માતાના બે પુત્રો નામે માલજી અને રામજીએ અમદાવાદથી શત્રુંજયને સંઘ કાઢો ને આ સૂરિ સાથે યાત્રા કરી. સં. ૧૭૨૩ ફ, સુદિ ૭ (જુઓ વિજયરાજસૂરિ રાસ પરથી હકીક્ત. જેયુગ કા. માગશર ૧૯૮૩ ને અંક). એમના પ્રતિષ્ઠા લેખ સં. ૧૭૦૬–૧૭૧૦ના. ૨, સં ૧૭૦૬ ૨૧-બુ. ૧, સં. ૧૭૦૬-૧૦-૨૧ બુ. ૨, સં. ૧૭૨૧ જિ. ૨. આ વિજ્યરાજસૂરિના શિષ્ય દાનવિજયે પિતાના શિષ્ય દશનવિજય માટે કલ્પસૂત્ર પર દાનદીપિકા નામની ટીકા ( ક. છાણી.). અને સં. ૧૭૭૦ની આસપાસ ગૂર્જરધરામાં વિખ્યાત • એવા શેખ ફત્તના પુત્ર બેડમીયાને શીખવા માટે શબ્દભૂષણ નામનું એક સંસ્કૃત વ્યાકરણ પદ્યમાં રચ્યું (વે નં. ૮૫; ભાં. ૧૮૮૨– (૩ નં. ૪૫૭ ).
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy