________________
૧૧૨
જૈનસ્તવનોદ [ ૩૧ હેમવિમળા આ વિદ્ધની ખબર પડતાં રાતોરાત નીકળી સોજીત્રા ને ત્યાંથી ખંભાત પહોંચી ગયા. ખજકેએ ગુરૂને બદિસ્થાનકે રક્ષિત કર્યા. સંધ પાસેથી ૧૨૦૦૦ લીધા. પછી તેમણે ફરી સૂરિમંત્ર આરાખ્યો. ત્યારપછી શતાથી હર્ષકુલગણિજર પં સંઘહુષગણિ, પં. કુશલસંયમ ગણિ, શીઘ્રકવિ પં. શુભશીલગણિ૪૩ એ ચારને ચંપકદુર્ગ (ચાંપાનેર) મોકલ્યા તેમણે સુલતાનને સ્વકાવ્યથી રંજીત કરી દ્રવ્ય પાછું વળાવ્યું અને સૂરિને સુલતાને વંદન કર્યું. સં. ૧૫૭૮માં પત્તનમાં ચોમાસું કર્યું.
સ્તંભતીર્થમાં પ્રતિષ્ઠા કરી. પુનઃ પત્તને દે. ગોપાકે જિનપદ કરાવ્યા ને સૂરિએ પ્રતિષ્ઠિત ક્ય. વિદ્યાનગરે કોઠારી સાયર શ્રીપાલે
૧૪ર એ સમર્થ વિદ્વાન હતા. સં. ૧૫૮૩ માં સૂત્રકૃતાંગસૂત્ર પર દીપિકા નામની ટીકા રચી (બર નં, ૧૭૭૭, વે. નં. ૧૫૫૦ -પર, બુ. ૩, નં. ૧૪૫), બંધહેતૃદયત્રિભંગી, વાક્યપ્રકાશ (લી ), કવિક૯૫કુમ, સં. ૧૫૫૭ માં લાસમાં વાસુદેવ ચોપાઈ રચી સં. ૧૫૭૭માં પૌણિમાગચ્છીય ચંદ્રપ્રભ સૂરિ સંતાનીય વિઘારને રચેલા કુર્માપુત્રચરિત્રનું સંશોધન કર્યું. સં. ૧૫૯૧ માં ગુજરાતના બહાદુરશાહ (સં. ૧૫૮૧-૯૨) ના રાજયમાં ખંભાતમાં એમની પાસેથી હેમપ્રાકૃત વ્યાકરણ શીખીને . ત. સૌભાગ્યસાગરસૂરિ શિષ્ય હૃદયસાગરે હેમપ્રાકૃત વૃત્તિ નામે ટુઢિકામાં સુપિત્તિદીપિકા નામની વૃત્તિ રચી (વે. નં. ૭૨).
૧૪૩ શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય હતા. એમણે ભરતેશ્વરબાહુબલિવૃત્તિ (કથાકેષ), વિક્રમચરિત્ર, પ્રભાવકકથા સં. ૧૫૦૪ (ડે. ભાવ.), સં. ૧૫૧૮ માં શત્રુજય કલ્પવૃત્તિ, અભિધાનચિંતામણિને અનુસારે ઉણાદિ નામમાળા (સાગ. સં. પાટણ), સં. ૧૫૪૦ શાલિવાહનચરિત્ર, પૂજાપંચાશિકા, શાંતિછનસ્તોત્ર, નેમિસ્તવન, વગેરે અનેક ગ્રંથ રચ્યા છે.