________________
૧૨
મહાપુરુષાનાં ધ્યેય અને સાષાના ધ્યેય જૂદાબૂદા હાવાથી સિદ્ધિ થતી નથી. આ વિષે ઘણું ધણું કહી શકાય તેમ છે, પરંતુ સ્થાનાભાવે તેની ચર્ચા હવે પછીના મ્હારા ભૈરવપદ્માવતીક૫ 'ના પ્રકાશનમાં કરવાની ઇચ્છા રાખતા આ વિષય અત્રે જ સમાપ્ત કરું છું.
"
છાપકામ માટે, સૂર્યપ્રકાશ પ્રેસના માલિક, યંત્રના બ્લોકા તથા ટાઈટલ વગેરે સુંદર રીતે છાપી આપવા માટે કુમાર કાર્યાલયવાળા શ્રીયુત બચુભાઇ રાવત, તથા યંત્રવિવરણુના છાપ કામ માટે શ્રો શારદા મુદ્રણાલયના વ્યવસ્થાપકાને અત્રે હું આભાર માનું છું.
છેવટે મ્હારા આ ગ્રન્થ પ્રકાશન કાર્યમાં પ્રેસદાષ અગર દૃષ્ટિદોષથી કાંઈપણ સ્ખલના રહી જવા પામી હોય તે સુન ખ સુધારી લેશે એવી ઈચ્છા રાખતા વિરમું છું.
સંવત ૧૯૯૨
ભાદ્રપદ શુક્લ દશમી
વડેાદરા તા. ૨૬-૯-૧૯૩૬
પ્રકાશક
સારાભાઈ મણિલાલ_નવામ નવી પત્થરચાલ, કાલેજસામે
વડાદરા.