SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિ ] પ્રસ્તાવના ૮ રત્નશેખરસૂરિ—નુ ન. ૨૮ મેા. ૯ સામદેવ૧૨૬ એમણે સામસુંદરસૂરિ કૃત યુષ્પદ્રુમ્ભ ૯૧ ૧૨૬ આ મુનિ શબ્દાનુશાસનમાં ક્ષ હતા અને મુનિસુંદરસૂરિ કૃત મિત્રચતુષ્ક ( સુમુખાદિનૃપચતુષ્ક ) કથાનું સંશાધન એમણે કર્યું હતું. સં. ૧૪૯૬ માં તેમજ રત્નશેખરસૂરિ કૃત અદીપિકા પણ શોધી હતી. એમની શાખામાં થયેલા શુભવિમળ, શુવિમળ, અમરવિજયકમળવિજયના શિષ્ય હેમવિજય એક સારા કવિ અને ગ્રંથકાર હતા. તેમણે સ. ૧૬૩૨ માં પાર્શ્વનાથરિત્ર ( પ્ર. મેાહનલાલજી જૈન ગ્રંથમાળા નં. ૧) સં. ૧૬૫૬ માં ખંભાતમાં ઋષભશતક કે જેને લાલવિયણુએ સાધ્યું. ( કાથ ૧૮૯૧–૯૫ રીપોર્ટ) અને સં. ૧૬૫૭ માં અમદાવાદમાં દશ તરંગમાં ૨૫૦ કથાવાળા કથારત્નાકર . ( કાં. વડા પ્ર. હી હૈં. ), અન્યાક્તિ મુક્તામહાદધિ, કાર્તિકલેલિની ( વિજયસેનસૂરિની પ્રશ'સા રૂપે ) સૂક્તરત્નાવલી, સદ્ભાવશતક, ચતુર્વિશતિનિસ્તુતિ, ( શ્લેષમય સટીક ) કમળબુધ સ્તુતિ ચતુર્વિ શતિ ( પ્ર. જૈનસ્તાત્રસમુચ્ચય ) સ્તુતિત્રિદશતર‘ગિણી, કસ્તુરપ્રકર અને સેંકડા સ્તોત્રા વગેરે રચેલ છે. તે ઉપરાંત આબૂ ઉપરના કર્માંશાહના જીર્ણોદ્ધારની પ્રશસ્તિ લખી છે અને પેાતાના ગુરૂના જીવન પ્રસંગને અનુસરી સ ૧૬૬૧ મહેસાણામાં કમળવિજય રાસ અને તેમિજીન ચંદ્રાવળા વગેરે ગુજરાતી પદ્યમાં લખ્યું છે. તે ઉપરાંત વિજયપ્રશસ્તિકાવ્યના ૧૬ સ રચી પોતે સ્વસ્થ થતાં તેમના ગુરૂભાઇ વિદ્યાવિજયના શિષ્ય ગુણવિજયે પાંચ સ રચી પૂર્ણ કરી અને તે આખા ગ્રંથ ઉપર સં. ૧૬૮૮ માં તેમણે પોતે જ વિજયદીપિકા ટીકા રચી. ( પ્ર, ય, ગ્ર નં. ૨૩. આ કાવ્યમાં મુખ્યપણે વિજયસેનસૂરિનું ચરિત્ર છે. ) પ્રશસ્તિમાં ગુણવિજયે હેમવિજય સંબંધી જણાવ્યું છે કે
SR No.090207
Book TitleJain Stotra Sandohe Part 02
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages580
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy