________________
mm
( २७८ ) जैनस्तोत्रसन्दोहे [श्रीधर्मघोषजेणुग्गतवं तत्तं अवराहं दट्ठ निययरूवस्स ।
तुंगियगिरिवरसिहरे सो राममहामुणी जयउ ॥ १४ ॥ रामो तवप्पभावा सुपत्तदाणाउ झत्ति रहकारी । • अणुमोअणाइ हरिणो संपत्ता बंभलोगम्मि ॥१५॥ इक्खागरायवसहो पडिबुद्धो नाम कोसलासामी । तह नेया अंगाए चंदच्छाए निरुवमाए ॥ १६ ॥
अवचूरिः। . स राममहामुनिर्जयतु, येन रामऋषिणा तुङ्गिकगिरिवरशिखरे उग्रं तपस्तप्तम् । किं कृत्वा ? निजरूपस्य अपराधं दृष्ट्वा ॥ १ ॥
रामः तपःप्रभावात्, रथकारः-सूत्रधारः झटिति-शीघ्रं सुपात्रदानात् । मृगो-हरिणः अनुमोदनायाः त्रयोऽपि ब्रह्मदेवलोकं प्राप्ताः ॥ १५ ॥
इक्ष्वाकुराजसु वृषभः- श्रेष्ठः कौशालायाः-अयोध्यायाः स्वामी प्रतिबुद्धनामा, तथा अङ्गाया नगर्याः स्वामी चन्द्रच्छायः कथम्भू. ताया अङ्गायाः ? निरुपमायाः ॥ १६ ॥
अथ. તે રામવીશ્વર જીવત વર્તઉ, જિણઈ રામિ વીશ્વરિઇ તંગિયા પર્વતનાં શિખરી ઉગ્ર ત૫ તપિઉ. કિસિઉં કરી નઈ? નિજ-આપણું રૂપ તણુઉ અપરાધ દેખીનઈ ૧૪
રામ તપના પ્રભાવત૭, રથકાર-સૂત્રકાર ઝટિતી-શીધ્ર સુપાત્રદાનતણું પ્રભાવતઉ, મૃગલી અનુમોદના તઉ-ભાવના તઉં, એ ત્રિહઈ પાંચમહ બ્રહ્મદેવલોક પામ્યા. ૧પા
ઈક્ષાકુવંશીય રાય માંહિ વૃષભ-શ્રેષ્ઠ કોશલા તણુ સ્વામી પ્રતિબદ્ધ ઈસિઈ નામિઈ રાજા (૧) તથા-તિમ અંગાનગરી તણુક નેતા–સ્વામી ચંદ્રછાય રાજા (૨) કીસી છઈ અંગાનગરી ? નિરૂપઈ છ–અનેપમ છઈ ૧૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org