SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ मनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४ २५९ पुण्यप्रकृतिबाहुल्येनाऽन्तःसन्त्यक्तनिखिलाऽऽसक्तितया केवलमौदासीन्येनैव, तदपि च संसारावस्थायामेव, एवं केवलज्ञाने सम्माप्तेऽपि मोहनीयकर्माभावादनिच्छायां सत्यामपि समवसरणादिप्राप्तिस्तीर्थकरनामकर्मप्रकृतिफलभोगस्य दुर्निवारतया तदुदयेनैव, न तावता वीतरागत्वमाप्त्युत्तरं तेषां किश्चिद्धीयते वीतरागत्वादेव । 'सिद्धाणं.' इति, सिदानामाशातना यथा-न सन्ति सिद्धाश्चेष्टालोगों की तरह भासक्त हो कर नहीं; किन्तु पूर्वोपार्जित पुण्यप्रकृति का प्रबल उदय होने के कारण अनिवार्य भोगों को अनासक्त हो कर उदासीन भावसे भोगा है, इसी प्रकार मोहनीय कर्म का अभाव होने से सब प्रकार की इच्छा से रहित और वीतराग हो जाने पर भी तीर्थङ्करनामकर्म प्रकृति के उदय के कारण दुर्निवार देवकृत समवसरणादि से युक्त होते हैं। अतएव 'अर्हन्त नहीं हैं'-इत्यादि कथन करना आशातना है । सिद्धों की आशातना से, यह आशातना इस प्रकार होती है-'सिद्ध नहीं हैं,' क्यों कि उनके हलन-चलन आदि किसी प्रकार की चेष्टा का अभाव है, और यदि वे हों भी तो रागद्वेषसे मुक्त नहीं हैं, क्यों कि राग-द्वेष ध्रुव होने के कारण किसी से नष्ट नहीं किये जा सकते, और साथ ही यह भी कह सकते हैं । कि जिनको आप सिद्ध कहते हैं वे भी असर्वज्ञ ही हैं, सर्वज्ञ नहीं हैं। क्यों कि નહિ, પરંતુ પૂર્વોપાર્જિત પુણ્ય પ્રકૃતિના પ્રબળ ઉદય હોવાના કારણે અનિવાર્ય ભેગોને અનાસકત થઇને ઉદાસીનભાવથી ભેગવ્યા છે, એ પ્રમાણે મેહનીય કર્મનો અભાવ હોવાથી સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત અને વીતરાગ થવા પછી પણ તીર્થકર નામકર્મ પ્રકૃતિના ઉદયના કારણે દુર્નિવાર દેવકૃત સમવસરણાદિથી યુકત હોય છે, એટલા માટે “અહંન્ત નથી” ઈત્યાદિ કહેવું તે આશાતના છે. સિદ્ધોની આશાતનાથી, તે આશાતના આ પ્રમાણે છે-“સિદ્ધ નથી” કારણ કે તેને હલન-ચલન આદિ કઈ પ્રકારની ચેષ્ટા કરવાપણું નથી, અને જે તે હોય તે પણ રાગ-દ્વેષથી તે મુકત નથી, કારણ કે રાગ-દ્વેષ ધ્રુવ હેવાના કારણે કેઈથી નાશ થઈ શકતો નથી, અને સાથે-સાથે એ પણ કહી શકીએ છીએ કે - આપ જેને સિદ્ધ કહો છો તે પણ અસર્વર છે, સર્વજ્ઞ નથી, કેમકે વસ્તુના સામાન્ય
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy