SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वारसूत्र सत्कारणकत्वम्' इत्यादि । अत्र-यस्तदनन्तरोत्पत्तिलक्षणो हेतुरुक्तः सोऽप्यसिद्धो. उनैकान्तिकश्च । यतः स्त्रीमध्यभोगादिक्रियाकालेऽपि ज्ञानमस्त्येव, अन्यथा तत्र प्रवृत्तिरेव न स्यात् । तथा-तीर्थ करस्य शैलेश्यवस्थायां सर्वसंवररूपक्रियाकालेऽपि केवलज्ञानमस्त्येव, अन्यथा तस्याः पाप्तिरेव न स्यात् । तस्मात् केवलक्रियान न्तरभावित्वेन पुरुषार्थस्य सिद्धरदर्शनादसिद्धौ हेतुः । तथा-यथा च तदनन्तरभावित्वलक्षणो हेतुर्मुक्त्यादिपुरुषार्थसिद्धौ क्रियायाः कारणत्वं साधयति, तथैव ज्ञानस्यापि कारणत्वं साधयति, क्रियायाः सत्वेऽपि ज्ञानमन्तरेण पुरुषार्थसिद्धेः निवन्धक होकर भी पुरुषार्थ सिद्धि क्रिया निरपेक्ष नहीं होती है। अतः तदधिनाभाविस्वरूप जो हेतु है, वह क्रियारूप निरपेक्ष के साथ भी अविनाभावी होने के कारण अनैज्ञान्तिक भी है । तथा-जो क्रिया वादीने क्रियानय के पक्ष को लेकर 'यत् यत्समनन्तरमुत्पयते तस्य तत्कारणकश्यम्' इत्यादि रूप से कहा है तो वह भी सिद्ध नहीं होता है। क्योंकि यहां हेतु असिद्ध है और अनैकान्तिक भी है। क्योंकि स्त्री तश भक्ष्य पदार्थ की मोगादि क्रिया के समय में भी तो ज्ञान मोजूद ही है । यदि उस समय ज्ञान न हो तो उसमें प्रवृत्ति ही नहीं हो सकती है। तथा तीर्थंकर भगवान् को शैलेशी अवस्था में सर्व संवररूप क्रियाकाल में ऐसा तो है नहीं कि ज्ञान न हो उस समय वहां केवल ज्ञान रहता ही है । नहीं तो उसकी प्राप्ति ही उन्हें नहीं हो सकती है। इसलिये केवल क्रिया के अनन्तरभावीरूप से पुरुषार्थ की सिद्धि नहीं देखी जाती है-अतः यह हेतु असिद्ध है। तथा जिस प्रकार तदनन्तर ર્થની સિદ્ધિમાં જેમ જ્ઞાન કારણ હોય છે, તેમજ ક્રિયા પણ કારણરૂપ હોય છે. કેમકે ક્રિયા વગર પુરૂષાર્થ સિદ્ધિ અસંભવિત હોય છે. આ પ્રમાણે જ્ઞાન નિબજૂક થઈને પણ પુરુષાર્થ સિદ્ધિ ક્રિયા નિરપેક્ષ હોતી નથી. એથી તદવિનાભાવિત્વરૂપ જે હેત છે, તે ક્રિયારૂપ વિપક્ષની સાથે પણ અવિનાભાવી હોવા બદલ અનેકાંતિક છે. તેમજ જે ક્રિયાવાદીએ ક્રિયાનયના પક્ષને લઈને “ચત यत्समनन्तरमुत्पद्यते तस्य तत्कारण कस्वम्' त्यादि ३५i xयु छ, त ५ सिख થતું નથી. કેમકે સ્ત્રી તથા ભઠ્ય પદાર્થની ભેગાદિ ક્રિયાના સમયમાં પણ જ્ઞાન તે વિદ્યમાન હોય જ છે જે તે સમયે જ્ઞાન ન હોય તો તેમાં પ્રવૃત્તિ થાત નહીં તથા તીર્થકર ભગવાનને શલેશી અવસ્થામાં સર્વ સંવરરૂપ કિયા કાલમાં એવું તો છે જ નહિ કે જ્ઞાન ન હોય તે સમયે ત્યાં કેવળજ્ઞાન રહે જ છે. નહીંતર તેની પ્રાપ્તિ જ તેમને થાત નહી એથી કેવળ ક્રિયાના અનન્તર ભાવીરૂપથી પુરુષાર્થની
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy