SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ ९०४ अनुयोगद्वार गुणो ज्ञानं, तयोः स्थितः =ज्ञानक्रिशेभययुक्तः साधुः = भावसाधुः =मोक्षसाधको भवतीत्यर्थः । अयं भावः - ज्ञानक्रियाभ्यां युक्त एव मुनि मोक्षसाधको भवति, न स्वेकैकेन युक्त इति । पूर्वमेकैकस्य मुक्तिसाधकत्वं यद् युक्त्या प्रतिपादितं तदसिद्धम् । तथाहि यज्ज्ञानत्रादिना प्रतिपादितम् - यद् यदविनाभावि भवति तत्तनाम स्थापना आदि वादियों की अथवा समस्तनयों को वक्तव्यता को परस्पर विरोधिनी उक्ति को सुनकर भावसाधु को चाहिये कि वह सर्वनयसम्मतविशुद्ध सिद्धांत को ग्रहण करे क्योंकि उसीके आश्रय से वह क्रिया और ज्ञान इनमें स्थित हो सकता है । तात्पर्य कहने का यह है कि क्रिया और ज्ञान ये दोनों परस्पर निरपेक्ष होकर सफल पुरुषार्थ की सिद्धि के कारण नहीं हो सकते हैं। ये दोनों मिलकर ही हो सकते हैं । 'इस प्रकार से इस बात को जाननेवाला भावसाधु ही मोक्षसाधक हो सकता है क्योंकि वह अपने जीवन में क्रिया और ज्ञान इन दोनों का आराधक होता है । केवल क्रिया या क्रिया विहीन ज्ञान की आराधना से मुक्ति नहीं मिलती है । पहिले जो अपने एक को नयने मुक्तिसाधकता कही है, वह किसी प्रकार से युक्तियुक्त नहीं हैंयह इस प्रकार से जानना चाहिये-ज्ञाननय को लेकर ज्ञानवादीने जो यह कहा है कि जिसका अविनाभावी होता है वह तत्कारणक होता થતાને પરસ્પર વિધિની ઉકિતને સાંભળીને ભાવસાધુને જોઈએ કે તે સનય સમ્મેત વિશુદ્ધ સિદ્ધાન્તને ગ્રહુણુ કરે. કેમકે તેના જ આશ્રયથી તે ક્રિયા અને જ્ઞાન એમનામાં સ્થિત થઇ શકે છે. તાત્પય કહેવાતું આ પ્રમાણે છે કે ક્રિયા અને જ્ઞાન એ અને પરસ્પર નિરપેક્ષ થઇને સકલ પુરૂષાર્થની સિદ્ધિના કારણેા સંભવી શકતાં નથી, એ બન્ને મળીને જ થઈ શકે છે. આ પ્રમાણે આ વાતને જાણનારા ભાવસાધુ જ મેાક્ષાસાષક થઈશકે છે, કેમકે તે પેાતાના છત્રનમાં ક્રિયા અને જ્ઞાન એ મન્નેના આરાધક હાય છે. ફકત ક્રિયાવિહીન જ્ઞાનની આરાધનાથી મુકિત મળતી નથી. પહેલાં જે અમને એક નયે મુક્તિ સાધકતા કહી છે, તે કઈ રીતે યુકિત. યુક્ત નથી તે આ પ્રમાણે જાણવુ જોઇએ. જ્ઞાનનયને લઈને જ્ઞાનવાદીએ જે કહ્યું છે કે જે જેને અવિનાભાવી હાય છે તે તત્કારણુક હોય છે, તે આવુ આ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy