SearchBrowseAboutContactDonate
Page Preview
Page 908
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र २५० नयस्वरूपनिरूपणम् इत्थं सर्वव्यवहाराणां ज्ञाननिबन्धनत्वपतिपादनपरो य उपदेशः स नयापस्तुतो ज्ञाननयो बोध्यः। 'नाम' इति शिष्यामन्त्रणे । इति गाथार्थों बोध्यः । अय भाव: ऐहिकामुष्मिकफलार्थिना तावदर्थ विज्ञायैव तत्र प्रवर्तितव्यम् । अन्यथा प्रवृत्तौ तु फलविसंवादो जायते । इत्थं ज्ञाननयो ज्ञानस्य प्राधान्यख्यापनार्थं वक्तीति । उक्त च आगमे-'पढम नाणं तओ दया' छाया-प्रथमं ज्ञानं ततो दयेति । तथा चान्यदप्युक्तम्के ज्ञान होते ही जो उसकी प्राप्ति का परिहार करने का एवं उपेक्षा करने का अर्थी है, उसको चाहिये कि वह उसकी प्राप्ति आदि के निमित्त प्रवृत्ति आदिरूप प्रयत्न करे। इस प्रकार समस्तव्यवहारों के ज्ञान होने में कारण भूत के प्रतिपादन करने में तत्पर जो उपदेश है, वह ज्ञाननय है। 'नाम' यह पद, यहां शिष्य संबोधनार्थ आया. है। तात्पर्य यह है कि इहलोक संबन्धी और परलोक संपन्धी फल का आकांक्षाशाली मनुष्य को हेय उपादेय आदिरूप पदार्थ को जानकर ही उसके त्याग आदान आदि में प्रवृत्ति करनी चाहिये। यदि वह ऐसा नहीं करता है तो फल में विसंवाद होता है। इस प्रकार ज्ञाननय ज्ञान की प्रधानता कहने के लिये कथन करता है । यही बात आगम में कही है कि 'पढमं नाणं तो दया' और भी कहा है कि 'पावाओ विणिवित्तीइत्यादि' पाप से निवृत्ति, कुशलकार्य में प्रवृत्ति और विनय की प्रति पत्ति ये तीनों भी बातें आत्मा में सम्यज्ञान के द्वारा उत्पन्नकी जाती है। વગેરે છે. અથાહા મિથ્યાવિભૂતિ વગેરે છે અને ઉપક્ષેય સ્વર્ગવિભૂતિ આદિ છે. આ જાતના અર્થનું જ્ઞાન થતાં જ જે તેની પ્રાપ્તિને પરિહાર કરવાને અને ઉપેક્ષા કરવાને અથી છે, તેને જોઈએ કે તેની પ્રાપ્તિ વગેરેના નિમિત્તે પ્રવૃત્તિ વગેરે સમસ્ત વ્યવહારના જ્ઞાનમાં કારણભૂતના પ્રતિપાદન કરવામાં તત્પર જે ઉપદેશ છે, તે જ્ઞાનનય છે. “નામ આ પદ શિષ્ય સાધનાઈ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે ઈહલેક સંબંધી અને પરલોક સંબંધી ફળની આકાંક્ષા શાલી મનુષ્યને હેય ઉપાદેય આદિ રૂપ પદાર્થને જાણુને જ તેના ત્યાગ, આદાન વગેરેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. જે તે આમ કરતું નથી, તે ફળમાં વિસંવાદ હોય છે. આ રીતે જ્ઞાનનય જ્ઞાનની પ્રધાનતા કહેવા માટે ४थन परेछ. म त मागममा अपामा भावी छ.--'पढम नाणं तो दया' अन्यत्र अपामा मा०युं छे, "पावाओविणिवत्ती" इत्यादि" ५५थानिवृत्ति, કુશલ કાર્યમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રતિપત્તિ આ ત્રણે વાતે આત્મામાં સમ્યફજ્ઞાન વડે ઉત્પન કરવામાં આવે છે.
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy