SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सत्र २५० नयस्वरूपनिरूपणम् यम् । तच्च ज्ञानक्रियात्मकमेव । ततो ज्ञानक्रियानयाभ्यामेवास्प विचारो युक्ततरो नान्यैर्नयः, अतो नास्ति कश्चिदनवस्थाप्रसङ्ग इति । तत्र-ज्ञानक्रियारूपनयद्वयमध्ये ज्ञाननयो ज्ञानमेव मुक्तिसाधकं मन्यते, अतस्तन्मतमाविष्कर्तुमाह-'णायम्मि' इत्यादि । जिनमें अर्थका विचार प्रधानरूप से किया जावे वे अर्थनय है। नैगम संग्रह, व्यवहार और ऋजुसूत्र ये अर्थनय है । ज्ञाननय और क्रियानय इस प्रकार से भी इनके दो विभाग किये गये हैं। जो विचार तत्त्वस्पर्शी होता है, वह ज्ञाननय एवं जो भाग तत्त्वानुभव को पचाने में हो पूर्णता समझता है, वह क्रिपानय है । ये सातों नय ही तत्त्वविचारक होने से ज्ञाननय में तथा उननयो के द्वारा शोधित सत्य को जीवन में उतारने की दृष्टि से क्रियादृष्टि में समा जाते हैं । निश्चय और व्यवहार इन दो में भी इन नयों का समावेश हो जाता है। इस प्रकार द्रव्यास्तिक और पर्यायास्तिक, ज्ञान नय और क्रियानय आदि ये सब पर्याय शब्द हैं। इन द्रव्यास्तिक आदि संग्राहक नयों में इस प्रकार अनेकविधता होने से पूर्वोक्त अनवस्था ज्यों की त्यों ही बनी रहती है । इस प्रकार के आक्षेप का उत्तर यह है कि यहां पर सामा. यिक अध्ययन विचार्यरूप से प्रस्तुत हुआ है। मामायिक का फल मुक्ति है। इसलिये इस सामायिक की जो मुक्ति प्राप्ति के प्रति कारणता है वही इस समय विचार करने योग्य है। यह कारणता ज्ञानक्रिया रूप ही पडेगी। इसलिये ज्ञान क्रियानयों से ही इसका विचार युक्त. આવે તે અર્થાય છે. નૈગમ સંગ્રહ, વ્યવહાર અને અનુસૂત્ર આ બધા અર્થન છે. જ્ઞાનનય અને ક્રિયાનય આ રીતે પણ એમના બે વિભાગે કરવામાં આવેલ છે. જે વિચાર તત્ત્વસ્પર્શી હોય છે, તે જ્ઞાનનય અને જે ભાગ તરવાનુભવને પચાવવામાં જ પૂર્ણતા સમજે છે, તે કિયાનય છે. આ સાતે સાત નો તરવવિચારક હોવાથી જ્ઞાનનયમાં તથા તે ન વડે શોધિત સત્યને જીવનમાં ઉતારવાની દષ્ટિએ કિયાદષ્ટિમાં સમાવિષ્ટ થઈ જાય છે. નિશ્ચય અને વ્યવહાર એઓ બનેમાં પણ આ નાનો સમાવેશ થઈ જાય છે. આ રીતે દ્રવ્યાસ્તિક અને પયયાસ્તિક, જ્ઞાનનય અને ક્રિયાનય વગેરે આ બધા પર્યાય શબદે છે. આ દ્રવ્યાસ્તિક વગેરે સંગ્રાહક નમાં આ રીતે અનેકવિધતા હોવાથી મુક્ત અનવસ્થા યથાવત્ બની રહે છે. આ જાતના આક્ષે પને જવાબ આ છે કે અહીં સામાયિક અધ્યયન વિચાર્ય રૂપથી પ્રસ્તુત થયેલ છે. સામાયિકનું ફળ મુક્તિ છે. એથી આ સામાયિકની જે મુક્તિ પ્રાપ્તિ પ્રત્યે કારણતા છે તે જ આ સમયે વિચારય છે. આ કારણુતા જ્ઞાનશિયાર
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy