SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ ८७८ अनुयोगद्वारस्त्रे परिभावक-प्रतिबोधकमित्यर्थः। अयं नयो वर्तमानकालिकमपि स्वकीयमेव पदार्थमिच्छति, न परकीयम् । परकीयस्य स्वाभिमतकार्यासाधकत्वे नैतन्मतेवस्तुतोऽसत्त्वादिति । तथा चायं नयो विभिन्नलिङ्गवचनैः शन्दै रेकमपि वस्त्वमिधीयते इति प्रतिजानीते । यथा-तटस्तटी तटम् इत्यादि । गुरुगुरव इत्यादि च। तथा-चायम्-इन्द्रादेर्नामस्थापनादिभेदानपि प्रतिपद्यते इति भावः। सम्मति शब्दनय उच्यते-'इच्छई' इत्यादिना । शब्दो नयो हि प्रत्युत्पन्न वर्तमानकालिका मपि पदार्थम् ऋजुसूत्रापेक्षया विशेपिततरम् इच्छति। अयं भाव:-शब्द्यते यहाँ 'परिभावक' शब्द का अर्थ प्रतियोधक है । यह नय यदपि वर्तमानकालिक पदार्थ को ही वास्तविक पदार्थ मानता है। परन्तु फिर भी जो अपना है उसे ही वास्तविक पदार्थ नहीं मानता। क्योंकि वह स्वाभिमत कार्य का साधक नहीं होता है । इसलिये स्वाभिमतकार्य का असाधक होने के कारण इस भय के मत में वह वस्तुतः असतरूप हैं। तया-यह नय भिन्न २ लिङ्गोवाले, भिन्न २ वचनोंवाले शब्दों द्वारा एक ही वस्तु कही जाती है ऐसा मानता है। जैसे-'तटः, तटी, तटम्' ये शब्द भिन्न २ लिङ्गवाले हैं-परन्तु इनका वाच्यार्थ केवल एक तीररूप पदार्थ है। इसी प्रकार 'गुरुः गुरवः' ये शब्द भिन्न २ वचन वाले हैं, परन्तु इनका अर्थ एक गुरुरूप पदार्थ हैं-ऐसी इस नय की मान्यता है । इन्द्रादिक का नाम, स्थापना आदिरूप जो न्यास होता है उस न्यास को भी यह मानता है । ऋजु सूत्रनय की अपेक्षा शब्दઅર્થ પ્રતિબંધક છે. આ નય છે કે વર્તમાનકાલિક પદાથને જ વાસ્તવિક પદાર્થ માને છે, પણ છતાંએ જે આપણું છે તેને જ વાસ્તવિક પદાર્થ માને છે, અને પરકીયને વાસ્તવિક પદાર્થ માનતા નથી. કેમકે તે વાભિમત કાયને અરાધક હોવા બદલ આ નયના મત મુજબ તે વસ્તુતઃ અસત્ રૂપ છે. તથા આ નય ભિન્ન ભિન્ન લિંગવાળા ભિન્ન-ભિન્ન વચનેવાળા શબ્દો पर 23 तु वाम मावी छ, माम मान छ. म 'तटः तटी, तटम् આ શબ્દ ભિન્ન, ભિન્ન લિંગવાળા છે. પરંતુ એમને વાચ્યાર્થ ફકત એક तार पहा । छे. मा प्रमाणे 'गुरुः गुरवः' मा शह मिन्न यनावामा છે, પરંતુ એમને એક ગુરુ રૂપ પદાર્થ છે, એવી નયની માન્યતા છે. ઈન્દ્રાદિકનું નામ સ્થાપના આદિ રૂપ જે ન્યાસ હોય છે. તે ન્યાસને પણ આ નય માને છે. જુસૂત્ર ની અપેક્ષા શબ્દ નય સૂક્ષમ નયની અપેક્ષા શબ્દનય પદાર્થને વિશેશિતતાર માને છે. કેમકે જસૂત્ર વિષયયુકત કહેવામાં આવેલ છે. જો કે શબદ નયને વિષયપણુ વતમાન
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy