________________
अनुयोगद्वारसूत्रे प्रत्येक पश्चवर्ण द्विगन्धं पश्चरसमष्टस्पर्श च यद्यपि निश्चयेन भवति, तथापि गोपालाङ्गनादीनां सर्वत्र तविनिश्चयो न भवति, अपि तु यत्र कचिदेकस्मिन् स्थले कालनीलवर्णादीनां विनिश्चयो भवति । यत्रैषां विनिश्चयो भवति, तमेवासौ नयः सत्त्वेन मतिपद्यते, नातिरिक्तान् , तथाविधलोकव्यवहारपरत्वादिति । तथाऋजुसूत्रो नयविधिः प्रत्युत्पन्नग्राही-साम्प्रतमुत्पन्नं प्रत्युत्पन्नम्-वर्तमानकालभात्रीत्यर्थः, तद् ग्रहीतुं शीलमस्येति तथा-ज्ञेयः। अयं भावः-अतीतानागता. भ्युपगमरूपकुटिलतापरिहारेण ऋजु अकुटिलं वर्तमानकालिकं वस्तु सूत्रयतिइसका भाव यह है कि-घटादिक जो पदार्थ हैं उनमें प्रत्येक में निश्चय से पांचवर्ण, दो गंध, पांचरस और आठ स्पर्श ये २० गुण होते हैं। तो भी गोपालाङ्गाना आदि साधारण जनों को इस बात का सर्वत्र निश्चय नहीं होता है। किन्तु कहीं एक स्थल में ही इन्हें काले नील. वर्ण आदि का निश्चय होता है । जहां पर इनका विनिश्चय होता हैव्यवहारमय उसे ही वहां सत् रूप से अंगीकार कर लेता है-अति. रिक्तों को नहीं। क्योंकि यह नय इसी प्रकार के लोकव्यवहार में तत्पर होता है। तथा-(पच्चुप्पन्नग्गाही उज्जुस्सुओ णयविही मुणेयचो। इच्छद विलेसियतरं पच्चुप्पण्णं ओ सहो) 'ऋजुसूत्र नथविधि प्रत्युत्पन्न ग्राही होता है । प्रत्युत्पन्न ग्राही का तात्पर्य वर्तमानकाल भावी पर्याध को ग्रहण करने का जिसका स्वभाव है, ऐसा है । इसका भाव यह है-कि-'अतीत अनागत पर्याय को मानना यह एक प्रकार की कुटिलता है । इस कुटिलता को नहीं मानकर केवल वर्तमान क्षणवर्ती પદાર્થો છે, તેમાંથી દરેકે દરેકમાં નિશ્ચયથી પાંચ વર્ણો, બે ગંધ, પાંચર અને આઠ સ્પર્શ આ બધા ૨૦ ગુણ હોય છે. છતાંએ ગોપાલાંગનાદિ સાધારણ જનાને આ વાતને સર્વત્ર નિશ્ચય હેતું નથી, પરંતુ કેઈ એક સ્થળમાં જ તેમને શ્યામ, નીલ વગેરે વર્ણને નિશ્ચય હોય છે. જ્યાં એમને વિનિશ્ચય હોય છે, વ્યવહારનય તેને જ ત્યાં સત્ રૂપથી અંગીકાર કરી લે છે, બીજાઓને નહિ. કેમકે આ નય આ જાતના લોકવ્યવહારમાં તત્પર હોય छ. तया (पच्चुप्पन्नग्गाही उज्जुसुमो णयविही मुणेयव्वो इच्छह विसेसियतरं पच्चुप्पण्णं णओ सहो) २४ सूत्रनय विधि प्रत्युत्पन्नाड डाय छे. प्रत्यु. ત્પનગ્રાહીનું તાત્પર્ય વર્તમાનકાળ, ભાવી પર્યાયને ગ્રહણ કરવાને જેને સ્વભાવ છે, એવું થાય છે. આનો ભાવ આ પ્રમાણે છે કે “અતીત અનાગત પર્યાયને માનવું આ એક પ્રકારની કુટિલતા છે. આ કુટિલતાને નહિ માનતા