SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ ६८५४ अनुयोगद्वारसूत्रे 'सम्ममुयअगारीणं, आवलियअसंखभागमेत्ता उ। अहसमया चरित्ते, सन्वेसु जहण्ण दो समया ॥१॥' छाया-सम्यक्त्वश्रुतागारिणाम् आवलिकाऽसंग्यभागमात्रास्तु । __ अष्टसमयाश्चारित्रे सर्वेषु जघन्यतो द्वौ समयौ ॥१॥ इति । इति द्वाविंशतितमं द्वारम् ॥२२॥ तथा-कियद भवपर्यन्तमेकजीवः सामायिकचतुष्टयं प्रतिपद्यते इत्यपि बक्तव्यम् । यथा-क्षेत्रपल्योपमस्यासंख्येयभागे यावन्तो नभःमदेशास्तावद् भवपर्यन्तमुत्कृष्टतः सम्यक्त्वसामायिक देशविरतिसामायिकं च जीवः पतिपद्यते, जघन्यतस्त्वेक भवम् । ततः पर सिध्यति । अत्र सम्यक्त्वसामायिकपतिपत्तु भवासंख्येयकाद् देशविरतिसामायिकप्रतिपत्तुभवासंख्येयक लघुतरं बोध्यम् । चारित्र'सम्मसुयअगारीण' इत्यादि गाथा का भावार्थ यही पूर्वोक्तरूप से है। यहां गाथा में चारित्रपद से देशविरति, सर्वविरति ये दो सोमायिक लिये गये हैं । इस प्रकार यह २२ वां द्वार है। तथा-इस २३ वें द्वार में सूत्रकार यह कह रहे हैं कि-कितने भव में एकजीव चारों सामायिकों का प्रतिपत्ता होता है-जैसे-क्षेत्रपल्योपम के असंख्यातवें भाग में जितने नभाणदेश होते हैं उतने भव में उत्कृष्ट से सम्यक्त्वसामायिक, और देशविरतिसामायिक का एक जीव प्रतिपत्ता होता है और कम से कम एक जीव में फिर इसके बाद वह सिद्ध हो जाता है। यहाँ सम्यक्त्वसामायिक के प्रतिपत्ता के असंख्यात भवों की अपेक्षा से देशविरतिसामायिक के प्रतिपत्ता के असंख्यात भव लघुतर होते हैं ऐसा जानना चाहिये । एक जीव मनी २७ छ. तरतम्-'सम्मसुयअगारीणं' या याना लावा शर પૂર્વોક્ત રૂપમાં જ છે. અહીં ગાથામાં ચારિત્રપદથી દેશવિરતિ, સર્વવિરતિ એ એ સામાયિકે ગ્રહણ કરવામાં આવ્યા છે. આ પ્રમાણે આ ૨૨ મું દ્વાર છે. તથા આ ૨૩ માં કારમાં સૂત્રકાર આમ કહે છે કે કેટલા ભવમાં એક જીવ ચારેચાર સામાયિકને પ્રતિપત્તા હોય છે. જેમ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં જેટલા નભ પ્રદેશે હેાય છે, તેટલા ભવમાં ઉત્કૃષથી સમ્યક્ત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિકને એક જીવ પ્રતિપત્તા હોય છે અને કમમાં કમ એક ભાવમાં હોય છે. ત્યારબાદ તે સિદ્ધ થઈ જાય છે. અહીં સમ્યક્ત્વ સામાયિકના પ્રતિપત્તાના અસંખ્યાત ભવાની અપેક્ષાએ દેશ વિરતિ સામાયિકના પ્રતિપત્તાના અસંખ્યાતભાવ લઘુતર હોય છે. આમ જાણવું
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy