SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगवन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् र पूर्व प्रतिपन्नका बोध्याः। प्रतिपद्यमानकापेक्षया स्वसंख्येयगुणाः। चारित्रसामा. यिकस्य पूर्व प्रतिपन्नकास्तु संख्येयगुणाः । एते च प्रतिपद्यमानकापेक्षया संख्येया गुणाः । तथा-सम्यमिथ्याभेदरहितस्य सामान्यतोऽक्षरात्मकस्य श्रुत्तसामायिका स्यैककाले पूर्वपतिपन्नका घनसमचतुरस्त्रीकृतलोकमतरस्यासंख्येयभागवर्तिनीषु असंख्येयासु श्रेणिषु यावन्तो नमःमदेशास्तावन्तो वोध्या: । तथा-चारित्रदेशविरतिसम्यक्त्वसामायिकेभ्यो ये प्रपतितास्ते सम्यक्त्वादि सामायिकानां पतिपद्यमानकेभ्यः पूर्वमतिपन्नकेभ्यश्चानन्तगुणाः । अयं भावा-चारित्रसामायिक असंख्यात कुछ विशेष अधिक होता है। प्रतिपत्ताओं-धारको' की अपेक्षा के पूर्वपतिपन्नक जो जघन्यपद में कहे गये हैं । असंख्यातगुणे अधिक आते हैं। चारित्रसामायिक के पूर्वपतिपन्नक जीव है संख्घातगुणें है। जो ये संख्शातगुणित कहे गये है। वे चारित्र सामायिक के प्रतिपत्ता जीवों की अपेक्षा जानना चाहिये। तथासम्यक और मिथ्या इन दो विशेषणों से रहित सामान्य अक्षरात्मक श्रुतसामायिक के एककाल में पूर्वप्रतिपन्नक जीव उत्तने होते हैं कि जितने नमापदेश घनसमचतुरस्त्रीकृत लोकप्रतर के,असंख्यातवें भाग में रहीं हुई असंख्यातश्रेणियों में होते हैं। तथा-चारित्रसामा. यिक, देशविरतिसामायिक, सम्यक्त्वसामायिक इन सामायिकों से जो जीव प्रपतित हुए हैं वे सम्यक्त्व आदि सामायिकों के प्रतिपत्ता जीवों की अपेक्षा तथा पूर्व प्रतिपन्न क जीवों की अपेक्षा अनंतगुंणे જઘન્ય અસંખ્યાતની અપેક્ષા ઉત્કૃષ્ટ અસંખ્યાત કંઈક વિશેષાધિક હોય છે. પ્રતિપત્તા ધારકની અપેક્ષાએ પૂર્વ પ્રતિપનક જે જઘન્યપદમાં કહેવામાં આવેલ છે, તે અસંખ્યાતગણ અધિક હોય છે. ચારિત્રસામાયિકના જે પૂર્વ પતિપનક જીવે છે તે સંખ્યાત ગણું છે. તેઓ જે સંખ્યાત ગુણિત કહેવામાં આવેલ છે તે ચારિત્રસામાયિકના પ્રતિપત્તા જીવોની અપેક્ષાએ જાણવા જોઈએ. તથા સમ્યફ અને મિથ્યા આ બે વિશેષણોથી રહિત સામાન્ય અક્ષરામક શ્રત સામાયિકના એક કાળમાં પૂર્વ પ્રતિપન્નક છો તેટલા હાય છે કે જેટલા નભ:પ્રદેશ ઘનસમચતુરસ્ત્રીકૃત લેકમતરના અસંખ્યાતમાં ભાગમાં આવેલ અસંખ્યાત શ્રેણીઓમાં હોય છે. તથા–ચારિત્ર સામાયિક સમ્યકત્વ સામાયિક આ સામાયિકોથી જે જીવે પ્રપતિત થયેલા છે, તે સમ્યકુત્વ આદિ સામાચિકેના પ્રતિપત્તા જીવોની અપેક્ષાથી અને પૂર્વ પ્રતિપન્નક જીવાની અપેક્ષાથી અનંતગણ હોય છે. આનું તાત્પર્યો આ પ્રમાણે છે કેચારિત્ર સામાયિકને પ્રાપ્ત કરીને જે છે તેનાથી અપ્રતિત થઈ ચૂક્યા છે. તે જ આ સમ્યકત્વ વિગેરે સામાયિકના પ્રતિપત્તા થી અને પૂર્વ પ્રતિમત્તક अ० १०७
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy