SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ ८२६ अनुयोगद्वारसूत्रे मिति । तथा - अष्टानामपि कर्मणाम् मध्यमायां स्थितौ स्थितो जीवश्चतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानकः पूर्वप्रतिपन्नश्च भवतीति ॥ १३ ॥ तथा - वेदमधिकृत्य क्व किं सामायिकं भवतीति वक्तव्यम् । यथा- विवक्षिते काले त्रिविधेऽपि वेदे चतुर्णा सामायिकानां प्रतिपद्यमानका भवन्ति, पूर्वप्रतिपन्नास्तु सन्त्येव ॥ १४॥ तथा - आहारभयमैथुनपरिग्रहरूपाश्चतस्रः संज्ञा अधिकृत्य वव किं सामायिकं भवतीत्यपि वक्तव्यम् । यथा - चतसृष्यपि संज्ञासु चतुर्विधस्यापि सामायिकस्य प्रतिपवमानका भवन्ति, पूर्वप्रतिपन्नकास्तु सन्त्येवेति ॥ १५ ॥ जघन्य स्थितिता गृहीत की गई है। उपान्तकर्मों की अपेक्षा से जघन्यस्थितिवाले कर्मों का बंधकत्व नहीं लिया गया है । आठों कर्मों की मध्यमस्थिति में स्थित जीव चारों भी सामायिकों का प्रतिपद्यमानक होता है और पूर्वप्रतिपन्नक भी होता है ॥ १३॥ तथा-वेद को आश्रित करके कहां (किस वेद में) कौन सामायिक होता है ? - ऐसा भी कहना चाहिये। जैसे-विवक्षित काल में तीन प्रकार के भी वेद में चारों सामायिकों के प्रतिपद्यमानक जीव होते हैं । और जो इनके पूर्वप्रतिपन्नक जीव होते हैं, वे तो यहां रहते ही हैं |१४| तथा - संज्ञा आहार, भय, मैथुन और परिग्रह इन चार संज्ञाओं को आश्रित करके कहां (किस संज्ञा में) कौन सामायित होता है ? यह कहना चाहिये-जैसे चार प्रकार की संज्ञाओं में चतुर्विध भी सामायिक प्रतिपद्यमानक जीव होते हैं और जो इनके पूर्वप्रतिपन्नक होते हैं वे तो यहां होते ही हैं ।। १५ ।। આવ્યુ નથી. આઠે આઠ કર્માંની મધ્યમસ્થિતિમાં સ્થિત જીવ ચારે સામાયિકાના પ્રતિપદ્યમાન હોય છે અને પૂર્વ પ્રતિપન્નક પશુ હાય છે. ૧૩શા તથાઃ—વેદને આશ્રિત કરીને કયાં (કર્યાં વેદ્યમાં) કયુ' સામાયિક ડાય છે ? આ વિષે પણ કહેવું જોઇએ. જેમ-વિવક્ષિતકાળમાં ત્રણે પ્રકારના વેદોમાં ચાર સામાયિકાના પ્રતિપદ્યમાનક જીવા હાય છે. .અને જે એના પૂર્વ પ્રતિપુનક જીવા હોય છે. તેઓ તે અહી રહે જ છે. ૫૧૪ા તથાઃ—સત્તા આહાર, ભય, મૈથુન અને અપરિગ્રહ એ ચાર સંજ્ઞાઓને આશ્રિત કરીને કયાં (કઈ સંજ્ઞામાં) કચુ· સામાયિક હોય છે ?’ આ વિષે પણ કહેવું જોઈએ. જેમ ચાર પ્રકારની સત્તાઓમાં ચતુર્વિધ પણ સામાયિકના પ્રતિપદ્યમાનક જીવા હોય અને જે એમના પૂર્વપ્રતિપન્નક હોય છે, તેઓ તે મહી હાય જ છે. ૫૧૫મા
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy