SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वारसूत्रे .. ननु गृहस्थस्य त्रिविधं त्रिविधेन प्रत्याख्यानमपि आगमे दृश्यते, यथा भगवती सूत्र-(श. ८ उ. ५) ___ 'समणोत्रासगस्स णं मंते ! पुन्वमेव थूले पाणाइवाए अपञ्चक्खाए भवइ । से गं भंते ! पच्छा पञ्चाइक्खमाणे किं करेइ ? गोयमा ! तीयं पडिक्कमइ, पडुप्पन्न इस प्रकार दो घडी काल तक गृहस्थों को विविध सावधयोग का त्रिविध से त्याग कर सामायिक करना चाहिये ।। शंका-गृहस्थ भी सर्व सायद्ययोग का परित्याग कर सामायिक करें तो, इसमें क्या हानि है ? ___उत्तर-मनुष्य स्वशक्ति द्वारा होने योग्य ही क्रिया को करने के लिये प्रवृत्त होता है । जो अपनी शक्ति के बाहर का काम है, उसमें वह प्रवृत्त नहीं होता। इसलिये गृहस्थ के सर्व सायद्ययोग का परित्याग होना, उसकी शक्ति के बाहर की बात है । क्योंकि वह पूर्व प्रवृत्त सावद्ययोग में अभिष्वङ्ग को मानसिक विचार धारा को छोड़ने के लिये समर्थ नहीं है । अर्थात् मन से वह त्रिकोटिपूर्वक सावधयोग का परित्याग नहीं कर सकता है। इसलिये वह त्रिविध सावद्ययोग को त्रिविध से प्रत्याख्यात नहीं करता। . शंका-गृहस्थ के त्रिविध सावधयोग का त्रिविध से प्रत्याख्यान भी आगम में देखा जाता है-जैसे भगवती सूत्र में (श० ८ ७०५) ત્રિવિધ-કુત, કારિત અને અનુમોદનાથી છે, એથી આ સાવઘયોગ પરિત્યાગ સર્વ શબ્દથી વર્જિત છે. આ પ્રમાણે બે ઘડી કાળ સુધી ગ્રહોને દ્વિવિધ સાવાયેગને ત્રિવિધથી ત્યાગ કરીને સામાયિક કરવું જોઈએ. _શકા–-ગૃહસ્થ પણ સર્વ સાવદ્યોગને પરિત્યાગ કરીને સામાયિક કરે તે, તેમાં શી હાનિ છે? ઉત્તર મનુષ્ય સ્વશક્તિ વડે થવા યોગ્ય ક્રિયાને કરવા માટે જ પ્રવૃત્ત હોય છે, જે પોતાની શક્તિની બહારનું કામ છે, તેમાં તે પ્રવૃત્ત થતું નથી એથી ગૃહસ્થના સર્વ સાવઘયોગને પરિત્યાગ થવો, તેની શક્તિની બહારની વાત છે, કેમ કે પૂર્વ પ્રવૃત્ત સાવદ્યાગમાં અભિવૃંગને માનસિક વિચાર ધારાને ત્યજવામાં સમર્થ નથી. એટલે કે મનથી તે ત્રિકટિપૂર્વક સાવો ગને પરિત્યાગ કરી શકતે નથી. એથી તે ત્રિવિધ સાવગનું ત્રિવિધથી પ્રત્યાખ્યાન કરતો નથી. શકાગૃહસ્થના ત્રિવિધ સાવદ્યોગનું પ્રત્યાખ્યાન પણ આગમમાં पामा भाव छ, २३ भगवती सूत्रमा (२० ८६. ५) 'समणोवासगस्स
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy