SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वार क्रमेण सर्वे सर्षपाः प्रक्षिप्यन्ते । इत्थं च पक्षिप्यमाणास्ते निष्ठां यान्ति । ततःमार शलाकापल्ये प्रथमा प्रतिशलाका प्रक्षिप्यते। ततोऽनवस्थितपल्यं समुद्धृष्य पूर्वोक्तपकारेणैत्र शलाकापल्यो भ्रियते । ततस्तं शलाकापल्यं समुद्धृत्य एको द्वीपे एकः समुद्रे इत्येवं प्रतिप्यमाणाः सर्षया यत्र निष्ठां यान्ति ततः परतः पति शलाकापल्ये द्वितीया प्रतिशलाका प्रक्षिप्यते । इत्थमनवस्थितपल्यस्य समुद रणे शलाकापल्यम्य भरतरिक्तीकरणं प्रतिशलाकापल्यस्य प्रतिशलाकाप्रक्षेप च तावद् वक्तव्यं यावत् प्रतिशलाकापल्यो भ्रिश्ते । अनवस्थितपल्यः शलाका चाहिये। और उन्हे एक २ करके अनवस्थित पल्यरूप क्षेत्र से आगे. एक सर्षप को द्वीप में और एक सर्षप को समुद्र में डालना चाहिये। इस प्रकार डालते २ वे सर्षप जितने द्वीपों और समुद्रों में समाप्त हो जावे तव प्रतिशलाका पल्य में एक सपरूप प्रतिशलाका डालनी चाहिये । इसके बाद अनवस्थितपल्य को खाली करके पूर्वोक्त रीति के अनुसार शलाकापल्य में भरना चाहिये । फिर शलाका पल्य को खाली करके एक सर्षप द्वीप में और एक सर्षप समुद्र में डाल २ कर उस सर्षपराशिको समाप्त कर देना चाहिये । इनके समाप्त होने पर प्रतिशलाकापल्य में दूसरी प्रतिशलाका प्रक्षिप्त कर देनी चाहिये। हर प्रकार अनवस्थितपल्य को खाली करना और शलाकापल्या भरना और फिर खाली करना तथा प्रतिशलाझापल्य में एक २ प्रति शला का प्रक्षेपण करना यह काम तब तक करते चले जाना चाहिये। कि जब तक प्रतिशलाकापल्यन अर जावे । अनवस्थितपल्य और એક કરીને અનવસ્થિત પલ્પરૂપ ક્ષેત્રથી આગળ એક સપને દ્વીપમાં અને એક સર્વપને સમુદ્રમાં નાખો જઈએ, આ પ્રમાણે નાખતાં, નાખતાં સર્ષ, જેટલા દ્વીપે અને સમદ્રોમાં સમાપ્ત થઈ જાય ત્યારે પ્રતિશલાકા પલ્યમાં એક સર્ષપરૂપ પ્રતિશલાકા નાખવી જોઈએ. ત્યારબાદ અનવસ્થિત પલ્યને રિક્ત કરીને પૂર્વોક્ત રીતિ મુજબ શલાકા પલ્પમાં પૂરિત કરવા જોઈએ. પછી તે શલાકાપત્યને ખાલી કરીને એક સર્ષ, દ્વીપમાં અને એક સર્વપ સમૂદ્રમાં નાખીને તે સર્ષપ રાશિને પૂરી કરી દેવી જોઈએ. ત્યારબાદ પ્રતિશલાકા પલ્પમાં બીજી પ્રતિશલાકા પ્રક્ષિપ્ત કરવી જોઈએ, આ પ્રમાણે અનવસ્થિત પત્યને રિક્ત કરવું અને શલાકાપત્યને પરિત કરવું તેમજ પ્રતિશલાકા પલ્પમાં એક એક પ્રતિશલાકા પ્રક્ષેપણ કરવી આ કામ ત્યાં સુધી ચાલતું રહેવું જોઈએ કે જ્યાં સુધી પ્રતિશલાકા અલ્પ પરિપૂર્ણ ન થઈ જાય. અનવસ્થિત પલ્ય અને શલાકાપલ્ય તે
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy