SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वारसूत्रे तब अनवस्थितपल्यो भृतः शलाकापल्ये च प्रथमा शलाका प्रक्षिप्तेति पूर्व दर्शि. तम् । ततः पुनरप्यनवस्थितपल्यसर्षपाः समुद्धृत्य एकः सर्षपो द्वीपे एका सर्षपः समुद्रे इत्येवं प्रक्षिप्यन्ते । इत्थं प्रक्षिप्यमाणाः सर्पपा यत्र द्वीपे समुद्रे वा निष्ठां गच्छन्ति तत्पर्यन्तः पूर्वेण सह बृहत्तरोऽनवस्थितपल्यो भवति । ततश्च शलाका पल्ये द्वितीया शलाका प्रक्षिप्यते । पुनश्च अनवस्थितपल्पसपाः समुद्धृत्य तत: परमेको द्वीपे एकः समुद्रे इत्येवं प्रतिष्यमाणा यन द्वीपे समुद्रे वा निष्ठां यान्ति यह बात जानी जाती है कि सिद्धान्तकारों ने जंबूद्वीप प्रमाण तुल्य अन्य तीन पल्य और माने है-इनका नाम (१) शलाकापल्य (२) प्रति शलाका पत्य और (३) महाशालानापल्य है । प्रत्येक की लंबाई चौडाई एक एक लाख योजन की और गहराई १ हजार योजन की है। यह यात पहिले दिखाला दी गई है कि, जब अनवस्थित पल्य आमूलचूल भरा जाता है, तब शलाका पल्य में एक शलाका प्रक्षिप्त की जाती है। इसके बाद पुनः अनवस्थित पल्प के सर्षप उठाकर क्रमश एक २ करके एक २ द्वीप और समुद्र में डालने चाहिये-डालते २ जय वे जहां समास हो जावे, वहां तक का क्षेत्र पूर्वोक्त उस अनवस्थित पल्प के साथ बृहत्तर अनवस्थित पल्प होता है, तथ द्वितीय शलाका उस शलाका पल्य में प्रक्षिप्त की जाती है । इसके बाद फिर से बही क्रम प्रारंभ होता है-इसमें भी अनस्थित पल्प के सर्षप एक २ करके द्वीप समुद्र में प्रक्षिप्त किये जाते हैं। प्रक्षिप्त करते २ जब वे अन्त में વાત સ્પષ્ટ જણાઈ આવે છે કે સિદ્ધાન્તકારે જ બૂઢીપ પ્રમાણુ તુલ્ય બીજા त्रण पक्ष्या वधाराना भान छे. तमना नामा-(१) सा पक्ष्य, (२) प्रतिશલાકા પલ્ય અને (૩) મહાશલાકાપલ્ય છે. એમનાંમાંથી દરેકની લંબાઈ, પહોળાઈ એક લાખ જન જેટલી અને ઊંડાણુ ૧ હજાર યોજન જેટલું છે. આ વાત પહેલાં સ્પષ્ટ કરવામાં આવી જ છે કે જ્યારે અનવસ્થિત પડ્યું આમૂલચૂલ સંપૂરિત થઈ જાય છે, ત્યારે શલાકાપલ્યમાં એક શલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યાર પછી ફરી અનવસ્થિત પત્યના સપિ લઈને કમશઃ એક એક કરીને એક એક દ્વીપ અને સમુદ્રમાં નાખવા જોઈએ, નાંખતા નાખતાં જ્યારે તે સમાપ્ત થઈ જાય, ત્યાં સુધીનું ક્ષેત્ર પત તે અનવસ્થિત પત્યની સાથે બૃહત્તર અનવસ્થિત પત્ય હોય છે. ત્યારે બીજી શલાકા તે શલ કા પથમાં પ્રાક્ષિપ્ત કરવામાં આવે છે, ત્યાર બાદ ફરી તેજ ક્રમ પ્રારંભ થાય છે. આમાં પણ અનવસ્થિત પત્યના સર્ષ એક એક કરીને દ્વીપ સમુદ્રમાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy