SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ વાઘ अनुयोगद्वार शब्दानुपलब्धेः । ताल्वादिभिरभिव्यज्यते एव शब्दो न तु क्रियते इवि तु नं मन्तव्यम् । एवं चेन्मन्येत तर्हि सर्वत्रच सामपौरुषेयत्वप्रसङ्गः तेषां भाषापुद्गल निष्पन्नत्वात् भाषापुद्रकानां च लोके सर्वदेव स्थितेरपूर्वक्रियमाणताया अभावेन ताल्वादिभिरभिव्यक्तिमात्रस्यैव निर्वर्त्तनात् । न च शब्दानां पौगलिकत्वमसिद्ध ? " उसका निराकरण हो जाता है। क्योंकि पौरुषेय ताल्वादिक का जब तक व्यापार नहीं होगा तब तक विशिष्ट शब्दों की उत्पत्ति नहीं हो सकती है। आकाश में ताल्वादिकों का व्यापार नहीं होता है, इसीलिये उससे विशिष्ट शब्दों की उत्पत्ति नहीं होती है । शंका- साल्वादिकों के व्यापार से शब्द उत्पन्न नहीं होता है किन्तु - अभिव्यक्त होता है । शंकाकार का अभिवाय ऐसा है कि 'शब्द तो अनादिअ निधन है, इसलिये उनका कभी विनाश नहीं होता सिर्फ उस पर आवरण आ जाता है, सो उस आवरण को तात्वादिकों का व्यापार हटो देता है- अतः वह शब्द ताल्वादिक के व्यापार से अभिव्यक्त हो जाता है । रहे हुए पदार्थ की अभिव्यक्ति होती है- उत्पत्ति नहीं । सो • ऐसा कहना भी उचित नहीं है। क्योंकि ताल्वादिक व्यापारों से शब्द की कथंचित् उत्पत्ति होती है-अभिव्यक्ति नहीं । यदि ऐसा ही एकान्ततः माना जावे तो, फिर संसार में जितने बचन हैं, वे सब अपौरुषेय ही हो जायेंगे और अपौरुषेयता के कारण आगमों में प्रमाणता का अप्रसंग प्राप्त होगा ऐसी स्थिति में अमुक आगम प्रमाण है और अमुक નિરાકરણ થઈ જાય છે. કેમ કે પૌરુષેયતા તાત્રાદિકના જ્યાં સુધી વ્યાપાર થશે નહિ. ત્યાં સુધી વિશિષ્ટ શબ્દોની થશે નહિ. શંકા-તાવાદિકાના વ્યાપારથી શબ્દ ઉત્પન્ન થતા નથી, પર ંતુ અભિવ્યક્ત થાય છે. શકાકારના અભિપ્રાય એવા છે કે શબ્દ તેા અનાદિ અનિધન છે, એટલા માટે તેને કદાપિ વિનાશ થતા નથી. ફક્ત તેની ઉપર આવરણુ આવી જાય છે, તે આવરણને તાાહિકોના વ્યાપાર હટાવી દે છે, એટલા માટે તે શબ્દ તાલ્લાદિકાના વ્યાપારથી અભિવ્યક્ત થઇ જે પદાર્થ છે, તેની અભિવ્યક્તિ હાય છે નહિ કે ઉત્પત્તિ. આ પ્રમાણે કહેતુ પણ ઉચિત નથી કેમ કે તાલ્વાદિક વ્યાપારાથી શબ્દની ગ્રંથ ચિત્ ઉત્પત્તિ થાય છે. અભિવ્યક્તિ નહિ, ને આ પ્રમાણે જ એકાન્તતઃ માનવામાં આવે તે પછી સંસારમાં જેટલાં વચને છે તે સર્વે અપૌરુષેય જ થઈ જય અને પૌરુષેયતાના કારણે સવ આગમામાં પ્રમાણુતાના અપ્રસંગ #ઉપસ્થિત થશે, એવી પરિસ્થિતિમાં અમુક આગમ પ્રમાણુ છે અને जय छे 0
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy