SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र२१४ पृथ्वीकायिकादीनामौदारिकादिशरीरनि० ४३३ । गौतम ! तैजसशरीराणि द्विविधानि प्रज्ञप्तानि, यथा औधिकानि तैजसकामणशरीराणि तथा वनस्पतिकायिकानामपि तैजसकार्मणशरीराणि भणितव्यानिम.२१४॥ तेयाणासरी दुविहा पण्णत्ता-जहा ओहिया तेयाकामयसरीरा तहा वणस्सइकाइयाण वि तेयगकम्मायलीरा भाणियबा) हे भदन्त ! . वनस्पतिकायिक जीवों के तैजस और कामण शरीर कितने कहे गये है ? हे गौतम दोनों प्रकार के तैजस और कार्मण शरीरों का प्रमाण सामान्य लैजय कार्मण शरीरों के प्रमाण के जैसा वनस्पतिकायिक जीवों में जानना चाहिये। इसका तात्पर्य यह है कि-'पृथिवीकायिक जीव प्रत्येक शरीरी होते हैं, इसलिये प्रत्येक जीव में भिन्न २ रूप से औदारिक शरीर होता है, इसलिये इनके तैजस और कामण शरीरों को औदारिक शरीरों के तुल्य असंख्यातप्रमाणवाला कहा गया है। परन्तु जो वनस्पतिकाथिक जीव हैं, उनमें से बहुत जीवों को साधारणशरीर होता है इसलिए वनस्पतिकायिकजीव यदापि अनंत हैं तथापि वनस्पतिकाथिक जीवों के औदारिक शरीर असंख्य ही होता हैं। क्योंकि अनंत अनंत साधारणजीवों का औदारिक शरीर एक ही होता है। परन्तु इनके जोत जल और कार्मण शरीर होते हैं वे प्रत्येक जीव के अपने २ स्वतंत्र होते हैं इसलिये साधारणजीवों की अनंतता से इन दोनों तेयगकम्मयसरीरा भाणियव्वा) ३ मा वनस्पतिथि छाना तेरस અને કાશ્મણ શરીરે કેટલાં કહેવામાં આવ્યાં છે? હે ગૌતમ! અને પ્રકારના તૈજસ અને કાર્માણ શરીરનું પ્રમાણ સામાન્ય તૈજસ કામણ શરીરના પ્રમાણની જેમ વનસ્પતિકાયિક જીવમાં જાણવું જોઈએ આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે પૃથિવીકાયિક જીવ પ્રત્યેક શરીરી હોય છે. એટલા માટે દરેકે દરેક જીવમાં ભિન્ન ભિન્ન રૂપમાં દારિક શરીર હોય છે. એટલા માટે એમના તૈજસ અને કામણ શરીરને ઔદારિક શરીરની જેમ અસંખ્યાત પ્રમાણુ યુદ્ધ કહેવામાં આવ્યાં છે. તેમાંથી ઘણું જીવોને સાધારણું શરીર હોય છે. એટલા માટે વનસ્પતિકાયિક જી જે કે અનંત છે છતાં એ વનસ્પતિકાયિક જીવના દારિક શરીર અસંખ્ય જ હોય છે કેમકે અનંત અનંત સાધારણ જીવેનું હારિક શરીર એક જ હોય છે પરંતુ એમના જે તેજસ અને કાર્મણ શરીરે હોય છે, તે દરેકે દરેક જીવને પોતપોતાના સ્વતંત્ર હોય છે. એટલા માટે આ સાધારણ જીવોની અનંતતાથી આ બંને अ० ५५
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy