________________
४१४
अनुयोगद्वार तव्यानि । नैरयिकाणां भदन्त ! कियन्ति आहारकशरीराणि प्रज्ञप्तानि ? गौतम ! आहारकशरीराणि द्विविधानि प्राप्तानि, तद्यथा-बद्धानि च मुक्तानि च । तत्र खल्ल यानि तानि वद्धानि तानि खलु न सन्ति । तत्र खलु यानि तानि प्रकार के कथन में केवल वर्णनशैली की ही विचित्रता है, अर्थ में कोई फर्क नहीं है । इस प्रकार असस्कल्पना से कल्पित हुई ६४ संख्यारूप श्रेणियों कि-'जिन्हें सिद्धान्त दृष्टि से असंख्येय ही माना गया। है।' प्रदेशों की जो राशि है, उस राशिगत प्रदेशों की संख्या के बराबर नारकों के बद्ध वैक्रियशरीर होते हैं । तथा प्रत्येक शरीर होने के कारण नारक जीव भी इतने ही संख्यावाले होते हैं । अर्थात् असंख्यात नारक जीव हैं और उनके बद्धवैक्रियशरीर भी असं. ख्यात ही हैं, ऐसा जानना चाहिये । पहिले तो नारक जीवों को सामा. न्यतः-ही असंख्यात कहा है, परन्तु यहां पर उनके शरीर का प्रकरण चल रहा है, इसलिये उनके बद्धवैक्रियरूप शरीर को लेकर एक २ नारक के वह एक एक बद्धवैक्रिय शरीर स्वतंत्र होता है। इस कारण वे असंख्यात हैं, यह बात भी सिद्ध हो जाती है । इसी प्रकार से दूसरे जीवों में भी कि-'जो प्रत्येक शरीरी हैं-स्वतन्त्र २ जिनका एक २ शरीर है-अपने २ बद्ध शरीर को जितनी संख्या है, उतनी संख्या उनकी है, ऐसा जानना चाहिये । (तस्य णं जे ते मुक्केल्लया ते गं જાણવી જોઈએ આ જાતના કથનમાં ફકત વર્ણન શૈલીની જ વિચિત્રતા છે, અર્થમાં કંઈ તફાવત નથી આ પ્રમાણે અસત્કલ્પનાથી કલ્પિત થયેલી ૬૪ સંખ્યા ૩૫ શ્રેણિઓના કે જેમને સિદ્ધાન્તની દષ્ટિએ અસંચેય જ માનવામાં આવે છે–પ્રદેશની જે રાશિ છે. તે રાશિગત પ્રદેશની સંખ્યાની બરાબર નારકને બાકથશરીર હોય છે. તેમજ પ્રત્યેક શીર હોવાથી મારક છે પણ એટલી જ સંખ્યાવાળા હોય છે. એટલે કે અસંખ્યાત નારક જ છે, અને તેમના બવૈક્રિયશરીરે પણ અસંખ્યાત જ છે એવું જાણવું જોઈએ પહેલાં તે નારક જીને સામાન્યતઃ અસંખ્યાત જ કહ્યા છે. પરંતુ અહી તેમના શરીરનું પ્રકરણ ચાલી રહ્યું છે, એથી તેમના બદ્ધકિય રૂ૫ શરીરને લઈને એક એક નારકના તે એક એક બદ્ધકિય શરીર સ્વતંત્ર હેય છે. આ રીતે બીજા જીવોમાં પણ-કે જેઓ દરેકે દરેક શરીરી છે સ્વતંત્ર સતંત્ર જેમનું એક એક શરીર છે, પિતા પિતાના અદ્ધ શરીરની જેટલી સંખ્યા છે તેટલી સંખ્યા તેમની છે એવું જાણવું જોઈએ. '