SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र २१० औदारिकादिशरीरनिलंपणम् ३८ मौदारिकशरीरलुपन्यतम् , स्वल्पपुद्गलनिष्पन्नत्वाद् बादरपरिणामत्वाच । ततश्च बहुबहुतरबहुतभपुद्गलनिष्पमत्वाद सूक्ष्मभूक्ष्मतरसूक्ष्मतमत्वाच क्रियादि शरीराणां क्रोगोपन्यासः । इत्थं सामान्येन शरीराणि निरूप्य चतुर्विंशतिदण्डके तानि निरूपयति-'णेरइयाणं भंते' इत्यादिना । 'णेरइयाणं भंते !' इत्याचारभ्य 'वाणमंतराणं जोइसियाणं वेमाणियाणं नहा नेरहयाण' इत्यन्तः पदसम्हः सुस्पष्टः ॥ खु० २१०॥ परमाणुओं से निष्पन्न होता है उसकी अपेक्षा अनन्तगुणे परमाणुओं से कार्मक शरीर निष्पन्न होता है । इसीलिये आगे २ के शरीर सूक्ष्म सूक्ष्मतरादि कहे गये हैं। तैजस और कार्मण ये दो शरीर समस्त संसारी जीवों के होते हैं और इनका संबन्ध आत्मा से अनादि का ही एक जीव में एक साथ चार शरीर तक हो सकते हैं। और कम से कम दो पांच शरीर एक साथ नहीं होते हैं। क्योंकि वैक्रियशरीर और आहारक शरीर एक साथ नहीं रहते हैं। सूत्रकार ने जो वायु. कायिक जीवों के औदारिक वैक्रिय तैजस और कार्मक इन चार शरीरों का विधान किया है, सो औदारिक तेजल और फार्मक शरीर होने में तो कोई शंका जैली बात ही नहीं । परन्तु यहां जो वैक्रिय शरीर का सद्भाव कहा गया है सो, उसका तात्पर्य ऐसा है कि-'वैक्रियशरीर जन्मसिद्ध और कृत्रिम दो प्रकार का होता है-जन्मसिद्ध वैक्रिय शरीर देव और नारकियों के ही होता है अन्य के नहीं। कृत्रिम वैक्रिय का તેજસશરીર અને તેજસશરીરની અપેક્ષા અનંતગણ પરમાણુઓથી કાર્યકશરીર નિપન્ન થાય છે. એટલા માટે જ તે પછીના શરીરે સૂમ સૂમત, રાદિ કહેવામાં આવ્યાં છે તૈજસ અને કાશ્મણ આ બન્ને શરીરે બધાં સંસારી નાં હોય છે અને એમને સંબંધ આત્માથી અનાદિને જ એક જીવમાં એકી સાથે ચાર શરીર સુધી થઈ શકે છે અને ઓછામાં ઓછા બે, પાંચ શરીર એકી સાથે હતા નથી કેમકે વિદિયશરીર અને આહારકશરીર એકી સાથે રહેતા નથી સૂત્રકારે જે વાયુકાયિક જીવેના દારિક ક્રિય, તેજસ અને કામક આ ચાર શરીરનું વિધાન કર્યું છે, તે ઔદારિક તૈજસ અને કર્મ શરીર થવામાં તે કોઈ પણ જાતની શંકા જેવી વાત નથી, પરંતુ અહી જ વૈક્રિયશરીરને જે સદ્ભાવ કહેવામાં આવ્યો છે, તે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે વૈદિયશરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ બે પ્રકારનું હોય છે. જન્મસિદ્ધ વૈક્રિયશરી૨ દેવ અને નારકીઓમાં જ હોય છે, બીજામાં નહિ
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy