________________
अनुयोगचन्द्रिका टीका सूत्र १९६ नैरयिकाणां शरीरावगाहनानिरूपणम् १६५ प्रमाण है। सूत्रकार ने जो सामान्य रूप से और विशेषरूप से दोनों प्रकार की अवगाहना का प्रमाण जघन्य और उत्कृष्ट का कहा है वह सुज्ञेय होने के कारण टीका में व्याख्यात नहीं किया है। उत्कृष्ट अव. गाहना सातों पृथिवियों में अपने २ अन्तिम प्रस्तरों में होती है । भवधारणीय अवगाहना का जो उत्कृष्ट प्रमाण होता है उससे दूनो प्रमाण सर्वत्र उत्तरवैक्रिय अवगाहना का होता है-ऐसा जानना चाहिए । इस प्रकार नारक जीवों की शरीरावगाहना का प्रमाण कहकर अब सूत्रकार असुरआदिकों की शरीरावगाहना का प्रमाण कहते हैं-(असुरकुमाराणं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता') . प्रश्न-हे भदन्त ! असुरकुमार देवों की शरीरावगाहना कितनी है?
उत्तर-(गोयमा!) हे गौतम ! (दुविहा पण्णत्ता) यहाँ शरीरावगाहना दो प्रकार की प्रज्ञप्त हुई है-(तं जहां) वे प्रकार ये हैं-(भवधारणि. ज्जा य उत्तरवे उम्विया य) एक अवधारणीय और दूसरा उत्तरवैक्रिय। (तस्थणं जा सा भवधारणिजा सा जहण्णणं अंगुलस्स असंखेज्जा भागं उक्कोसेणं सत्त रयणीओ) इनमें जो भवधारणीय अवगाहना है वह जघन्य से वहां पर अंगुल के असंख्यातवें भागप्रमाण है, और
ધનુષ પ્રમાણ છે. સૂત્રકારે જે સામાન્ય રૂપથી અને વિશેષ રૂપથી બને. પ્રકારની અવગાહનાનું પ્રમાણ જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ કહ્યું છે તે સય હોવાથી ટીકામાં ચર્ચવામાં આવ્યું નથી ઉત્કૃષ્ટ અવગાહના સાતેસાત પૃથિવીઓમાં પોતપોતાના અંતિમ પ્રસ્તામાં હોય છે. ભવધારણીય અવગાહનાનું જે ઉત્કૃષ્ટ પ્રમાણ હોય છે તેના કરતાં બમણું પ્રમાણુ સર્વત્ર ઉત્તરકિયઅવગાહનાનું હોય છે એમ જાણવું જોઈએ આ પ્રમાણે નારક જીવની" શરીરાવગાહનાનું પ્રમાણુ કહીને હવે સૂત્રકાર અસુરકુમાર વગેરેની શરીરા.. વગાહનાનું પ્રમાણ કહે છે.
(असुरकुमाराणं भंछे ! के महालिया सरीरोगाहणा पण्णत्ता) પ્રશ્ન-હે ભદંત! અસુરકુમાર દેવેની શરીરવગાહના કેટલી કહી છે?
उत्तर-(गोयम। 1). गौतम (दुविहा पण्णत्ता) मही शरीरापासना मे अनी प्रज्ञा थय छे. (तंजहा) ते रे। मा प्रमाणे छे. (भवधारणिज्जा य उचरवेविया य). सवधाय भने भी तय तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग कोसेणं सत्त रयणीओ) આમાં જે ભવધારણીય અવગાહના છે, તે જઘન્યથી ત્યાં અંગુલના અસંખ્યા ,