SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगवारसत्रे सति नैवं नामश्रणमात्रादिति नाम थापनयोमेंदः, यथा चन्द्रादेः प्रतिमारूप स्थापनायाँ लोकस्योपयाचितछा पूजाप्रवृत्तिसमीहितलाभादयो दृश्यन्ते, नव नामेन्द्रादौ, इत्यपि तयोभेदः । एवमन्यदपि वाच्य" मिति तदुत्सूत्रप्ररूपणाजनितानन्तसंसारजनकम् । आगमे र दिदमुपलभ्यते-"शहारूवाणं अहंताणं नामगोयसवणयाए महाफलं'। इति । तत्र नास्ति नामनिक्षेपस्य विषमः। "अरहंताणं भगवंताणं" इत्युक्त्या तस्मिन्नर्थे प्रयुक्तस्य नाम्न एव श्रवणेन महाफलसंभवात् स्थापना के देखने से जैसे भाों में उल्लास होता है-जैसा भाव उत्तन्न होते हैं वैसा भावो में उल्लास-उस तरह का परिणाम-उस नाम मात्र के श्रमण से नहीं होता है-यही नाम और स्थानानिक्षेप में भेद है।- देखो-जब इन्द्रकी प्रतिमा रूप से स्थापना की जाती है तो लोग उसके समक्ष विविध प्रकार की याचना करते है, उसकी पूजा करते हैं, और अपने समीहित की प्राप्ति करलेते हैं, इत्यादि सब बाते देखी जाती हैं-नाम इन्द्र आदि में इस प्रगर की बाते नहीं देखी जाती-अतः इस तरह से भी इन दोनों निक्षेपों में भेद हैतथा और भी इसी तरह से भेद के हेतु वाच्य हैं" सो ऐसा यह वक्तव्य भा आगम के विरुद्ध है और :स तरह की प्ररूपणा करना अनन्त संसार वा बढाने वालाहै । कि "तथारूपवाले अरहंत भगवंत्तों के नाम और गोत्र के सुनने से महाफल होता है" सों यह कथन नामनिक्षेपको विषय नहीं है। "अरहंता णं भगवंताणं' क्योंकि इस उक्ति से तथारूप भावअर्ह त में प्रयुक्त नाम के વળી કઈ કઈ માણસો એવું પણ કહે છે કે......“પ્રતિમારૂપ સ્થાપનાને નિહાળવાથી ભાવેને જે ઉ૯લાસ અનુભવવામાં આવે છે-જે દિલાસ ઉત્પન્ન થાય છે, એવો ભાને ઉલલાસ એ પ્રકારનું મન:પરિણામ)-તે નામ માત્રના શ્રવણથી ઉત્પન થતું નથી. નામનિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ વચ્ચે આ પ્રકારને જ તફાવત છે. જેમકે ઇન્દ્રની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હોય તે લોકો તેની સમક્ષ વિવિધ પ્રકારની યાચના કરે છે, તેની પૂજા કરે છે અને પોતાની ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ કરી લે છે, પરનું નામ ઈન્દ્ર આદિમાં એવું જોવામાં આવતું નથી. આ રીતે તે બંને પ્રકારના નિક્ષેપમાં આ પ્રકારને ભેદ પણ રહે છે. એટલું જ નહીં પણ તે બને નિક્ષેપો વચ્ચે રહેલો ભેદ દર્શાવતા બીજાં કેટલાક કારણે પણ સદૂભાવ છે. તે આ પ્રકારનું કથન પણ આગમ વિરૂદ્ધનું કથન હોવાથી ઉસૂત્રકથન જ ગણાય છે. આ પ્રકારની આગમ વિરૂદ્ધની પ્રરૂપણું કરનાર વ્યકિત અનન્ત સંસારની सन मन छ. भागममा मा अनुरे ४थन मावे छ ......... “તથારૂપ અહત ભગવતેના નામ અને ગોત્રનું શ્રવણ કરવાથી મહાફલની प्राति थाय छ," मा ४थन नामनिक्षेपना विषय३५ नथी. १२९४ "अरहंताणं भग
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy