________________
فيق
अनुयोगचन्द्रिका टीका सूत्र १६१ पञ्चमसंयोगनिरूपणम् ध्यनिष्पन्नरूपस्तृतीयः, औदयिकक्षायिकक्षायोपशमिकपारिणामिकभावचतुष्टयनिष्पन्नरूपचतुर्थश्चेत्येतावपि द्वौ मङ्गो गतिचतुष्टयेऽपि लम्येते । भावपञ्चकनिष्पन्नरूप एको मा उपशान्तमोहमनुष्येष्वेव लभ्यते। विस्तरवस्तु स्वस्वभास्वरूपे विलोकनीयम् । प्रकृतमुपसंहरन्नाह-स एष सान्निपातिक इति । इत्थमुक्तः सानि. पातिको भावः । उक्त तस्मिथोक्ताः षडपि भावाः। ते च तद्वाचकैर्नामभिर्विना प्ररूपयितुं न शक्यन्ते इति तद्वाचकान्यौदयिकादीनि नामान्यप्युक्तानि । एतैश्च पदमिरपिधर्मास्तिकायादेः समस्तस्यापि वस्तुनो ग्रहणात् इदं षट् प्रकारकं सत् समस्तस्यापिवस्तुनो नाम षण्गामेत्युच्यते । एतदेवोपसंहरन्नाह-तदेतत् षण्णामेति।स.१६१।। चारभावों के संयोग से निष्पन्न हुआ तृतीयभंग तथा औदयिक क्षायिक, क्षायोपशमिक एवं-पोरिणामिक इन चार भावों के संयोग से निष्पन्न हुआ चौथा भंग चारों गतियों में पाये जाते हैं, तथा पांचों भावो के संयोग से-निष्पन्न हुआ चौधाभंग ये दोनों भी भंग चारों गतियों में पाये जाते हैं तथा पांचों भावों के संयोग से-निष्पन्न हुआ एकभंग उप. शांतमोही मनुष्यों में ही पाया जाता है । विस्तार पूर्वक इनका कथन अपने २ भंग-स्वरूप में देखलेना चाहिये। इसप्रकार सान्निपातिकमाव का कथन है-इम भाव के कथित होने पर अब छहों भाव कथित हो चुके । इन भावोंका कथन उनके वाचक नामों के विना हो नहीं सकता है इसलिये उन भागों के वाचक औदयिक आदि नामों को-भी यहां कहा गया है। इन छह नामों से भी धर्मास्तिकायादिक समस्त वस्तुओं का ग्रहण हो जाता है, इसलिये ये समस्त वस्तु के नाम छह प्रकार के होने से छह नाम इस प्रकार से कहलाये हैं। स१६१॥ ક્ષાપશમિક અને પરિણામિક આ ચાર ભાવના સાગથી નિષ્પન્ન થયેલ ચોથો ભંગ આ બન્ને ભંગ પણ ચારે ગતિઓમાં પ્રાપ્ત થાય છે. તેમજ પાંચે ભાવોના સંગથી નિષ્પન્ન થયેલ એક ભંગ ઉપશાંત મહી માણસોમાં જ પ્રાપ્ત થાય છે. આ વિષે સવિસ્તર વિવેચન પિતા પોતાના ભંગ-વરૂપમાં જોઈ લેવું જોઈએ આ પ્રમાણે સાન્નિપાતિક ભાવનું કથન છે. આ ભાવને કહ્યા બાદ છએ છ ભાવે કથિત થઈ ગયા. આ ભાવનું કથન તેમના વાચકના વગર સંભવે જ નહિ એટલા માટે તે ભાવના વાચક ઇયિક વગેરે નામોનું પણ અહીં કથન થયું છે. આ છ નામથી પણ ધમસ્તિકાયાદિક સમસ્ત વસ્તુઓનું ગ્રહણ થઈ જાય છે એટલા માટે આ બધી વસ્તુઓના છ પ્રકારના નામે લેવાથી છ નામ આ પ્રમાણે કહેવામાં આવ્યાં છે. ૧૬૫