SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका ६ श्रुतज्ञानस्वरूपनिरूपणम् इत्यादिनाऽस्थानगत्वमुक्तमेव, पुनरस्त्याङ्गत्वविषये प्रश्नोऽसमीचीन एवेति, तत्सत्यम्, परन्तु विस्मरणशीलानामल्पबुद्धिमतां शिष्याणामनुग्रहार्थ मेवायं प्रश्नः, इत्यस्यागत्वविषये प्रश्नो निर्दष्ट एवेति बोध्यम् ॥ मू० ६ ॥ इमं पुण पट्ठवणं पडुच्च आवस्सगस्स अणुओगो' । इत्यनेन 'आवश्यकम्' इति सूत्रनाम निर्णीतम्, तथाऽनन्तरोक्तेषु दशसु प्रश्नेष्वावश्यकं श्रुतत्वेन स्कंधत्वेनाध्ययनकलापात्मकत्वेन च निणीं तम्, तस्मात् प्रकृते किम् ? इत्याह-'तम्हा इत्यादिना का सर्व प्रथम कथन किया गया है । इस लिये इस बात को लेकर मंगल भूतभी नन्दिसूत्र का प्रथम व्याख्यान करना चाहिये यह वात नहीं बनती है। क्योंकि इस प्रकार के कथन में कोई खास प्रयोजन की पुष्टि नहीं होती है। तथा यह जो बात यही है कि 'इमं पटवणं" इत्यादि पाठ से भी इस अनुयोगद्वार में अनाप्रविष्टता प्रतिपादित होती है अतः इस में यह अगत्व विषयक प्रश्न असमीचीन ही है सो यह बात ठीक है-परन्तु जो शिष्य विस्मरणशील है और अल्पबुद्धिवाले हैं उनके अनुग्रह के लिये ही यह प्रश्न किया गया है। इस तरह इसमें यह अंगत्व विषयक प्रश्न निर्दोप ही है ऐसा जानना चाहिये । ॥सू० ६॥ "इमं पुण पट्ठवणं पडुच्च आवस्सगस्स अणुओगेा “इस मूत्र पाट से इसका नाम आवश्यक मूत्र है यह निर्णीत हो जाता है, तथा अनन्तरोक्त दश प्रश्नो में यह आवश्यक श्रुतरूप है, स्कंधस्प है, और पड़ध्ययनात्मक है यह કારણ કે આ સૂત્રમાં પણ સૌથી પહેલાં પાંચ જ્ઞાનેનું જ કથન કરવામાં આવ્યું છે. આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તો મંગળભૂત નન્દિસૂત્રનું જ પ્રથમ વ્યાખાન કરવું જોઈએ, એવી વાત પ્રતિપાદિત થતી નથી, કારણ કે આ પ્રકારના કથન. થી કોઈ ખાસ પ્રજનને પુષ્ટિ મળતી નથી. तथा मेवी । क्षीस ४२वामां आवी छ है "इमं पटवणं" त्या सूत्रपाठ દ્વારા પણ આ અનુગ દ્વારમાં અનંગપ્રવિણતા પ્રતિપાદિત થાય છે, તેથી અગત્ય વિષયક પ્રશ્ન અનુચિત જ છે, તે એ દલીલ પણ બરાબર નથી, કારણ કે જે શિષ્ય વિસ્મરણશીલ અને અલ્પબુદ્ધિવાળા હોય તેમના ઉપર અનુગ્રહ કરવાને માટે જ આ બે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તે કારણે અંગત્વ વિષયક જે પ્રશ્ન પૂછવામાં આવેલ છે, તે બધા નિર્દોષ પ્રશ્નને જ સમજવા જોઈએ. ૬ છે "इमं पुण पट्ठवणं पडुच्च आपरसगस्स अणुओगो" मा स्त्रया द्वारा तेनु નામ આવશ્યક સૂત્ર છે, તે નિર્ણત થઈ જાય છે, અને ત્યાર પછીના દસ પ્રશ્રનો દ્વારા એ નિણત થઈ જાય છે કે આ સૂત્ર થતરૂપ છે, સ્કલ્પરૂપ છે અને છે
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy