SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ % 3D अनुयोगद्वारसूत्र एकगुणकालकत्वावस्थायां द्विगुणकालकत्वस्याभावेन च एकगुणकालकस्यादीनां क्रमवृत्तित्वात पर्यायत्वं बोध्यम् । उक्तंच " सहवर्तिनो गुणाः, यथा जीवस्य चैतन्यामूर्तत्वादयः । क्रमवर्तिनः पर्यायाः यथा तस्यैव नारकत्वतियक्त्वादयः।।" इति । ननु यद्येवं तर्हि वर्णादिसामान्यस्य भवतु गुगत्वम् , तद्विशेषाणां कृष्णादीनां तु गुणत्वं न स्यात् , तेषामनियमितत्वात् , इति चेदाह-कृष्णादीनां वर्णसामान्यभेदा. गुणों के गुणांश पर्याय हैं । गुण का एक अंश दो अंशों को अवस्था में निवृत्त हो जाती हैं । इसलिये ये गुणांश पर्याय हैं । तात्पर्य कहने का यह है कि जब परमाणु द्रव्य में सर्व जघन्य रूप कृष्णादि गुण रहते हैं तब वे, दो अंश कृष्णादि गुगों के आने पर निवृत्त हो जाते हैं। इसी प्रकार कृष्णादि गुगों के दो अंश एक अंश कृष्णादि गुगों की अवस्था में निवृत्त हो जाते हैं। इसलिये कृष्णादि गुणों के ये एक, दो तीन यावत् संख्यात असंख्यात और अनंत अंश सब पर्याय हैं। क्योंकि ये क्रमवर्ती हैं। उक्तंच-"सहवर्ती " इत्यादि गुण सहवर्ती होते हैं-जैसे जीव के चैतन्य अमूतत्य आदि । पर्यायें क्रमवर्ती होती हैं-जैसे जीव की नारक तिर्यक् आदि पर्यायें। शंका-यदि यही बात है तो फिर वर्णादि सामान्य में ही गुणपना होना चाहिये-वर्णादिकों के विशेष जो कृष्ण आदि हैं उनमें गुणपना અવસ્થામાં નિવૃત્ત થઈ જાય છે અને બે અંશ એક અંશની અવસ્થામાં પણ નિવૃત્ત થઈ જાય છે. તેથી તે ગુણશને પર્યાય રૂપ ગણવામાં આવે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-વારે કે કઈ દ્રવ્યમાં ઓછામાં ઓછા પ્રમાણવાળા એટલે કે એક ગુણ (અંશ) કાળાશ આદિ ગુણ રહેલે હોય પરંતુ બે અંશ (ગુણ) કૃષ્ણાદિ ગુણોનું તે દ્રવ્યમાં આગમન થતાં જ તે એક ગુણ કૃષ્ણાદિ ગુણોની નિવૃત્તિ થઈ જાય છે એ જ પ્રમાણે કૃણાદિ ગુણેના બે અંશ રહેલા હોય, તે એક ગુણકૃષ્ણાદિ અવસ્થાની પ્રાપ્તિ થતાં જ તે બે અશેની નિવૃત્ત થઈ જાય છે તેથી કૃષ્ણાદિ ગુણના એક, બે, ત્રણ, ચાર, આદિથી લઈને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પર્યન્તના બધા અંશે पर्याय ३५ छ, १२५ १ तमे। उभरतीय छे. यु पार छ -"सह वर्ती") याl मा ४थन द्वा२। ये पात ५४८ ४२वाभां भावी है गुप સહવતી હોય છે. જેમ કે જીવના ચિતન્ય, અમૂર્ત આદિ ગુણે સહવતી છે. પર્યાયે કમવતી હોય છે. જેમ કે જીવની નારક, તિર્યંચ આદિ પર્યા. શંકા-જે એવું હોય, તે વર્ણાદિ સામાન્યમાં જ ગુણપણુ દેવું જોઈએ પરતુ કાળાશ અાદિ જે વર્ણવિશેષે છે તેમાં ગુણપણુને અભાવ હવે જોઈએ,
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy