SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र १३७ मोपनिधिकीकालानुपूर्वीनिरूपणम् ५९७ ६३,२५,३०.७३०,१०,२४,२१,५७,९७,३५,६१,९७,५६,९६,४०,६२, १८, ९३.६८,४८०,८०१८,३२,९६, एतदग्रे चत्वारिंशदुत्तरैकशतसंख्यकानि शून्यानि (१४०) निक्षेप्तव्यानि । तदेवं शीर्षप्रहेलिकायां चतुर्नवत्यधिकशतसंपकानि भास्थानानि भवन्ति । अनेन पूर्पोकेन कालमानेन के पांचिद् रत्नप्रभानारलाणां मवनपतिव्यन्तरसुराणां सुषमदुषमारकसम्भविनां नरतिरश्चां च यथासंभवमायुषो मानं भवति । एतस्माच्च परतोऽपि संख्येयः कालोऽस्ति, किन्तु तस्य अतिशयज्ञानवनितानां छमस्थानामसंव्यवहार्यत्वात् , सर्षपायुपमयाऽव वक्ष्यमाणत्याच नेहोक्तः। किं तर्हि ? उपमामाप्रतिपाद्यानि पल्योपमादीन्येव । तत्र पलयोपमसा. का प्रमाण ७५८२६३२५३०७३० १०२४११, ५७९७३५६९,०७५६१६४. • ६२१८९६६८४८०८० १८३२९६, और इसके १४० शून्य रखने से इ. तना होता है ! इस समस्त अंको को संरूपा का योग १९४ अंक प्रमा. ण होता है। इस पूर्वोक्त काल प्रमाण से किन नेक रत्नप्रभागत नारको की तथा भवनपति, व्यन्तर देवों की और सुपनदुषमारक में उत्पन्न हुए मनुष्य तिर्यश्चो की यथासंभव आयु का प्रमाण कहा जाता है। इससे आगे भी संख्यात फाल है। परन्तु वह यहां जो नहीं कहा गया है। उसका कारण यह है कि एकतो वह अतिगरज्ञान वर्जिन जो छद्मस्थ प्राणी हैं उनके द्वारा अमंगवहार्य है। तथा कमरेनषा आदि की उपमा देकर मूत्रकार आगे उसे इसी शास्त्र में स्वयं कहेंगे भी। उपमा मात्र देकर जिनका स्वरूप समझाया जा सकता है ऐसे पल्योपम ઉપરના કોષ્ટકને આધારે એક શિર્ષ પ્રહેલિકાનાં વર્ષોની ગણતરી કરવામાં આવે તે ૧૪ આંકડાની સંખ્યા આવે છે. તે સંખ્યા નીચે પ્રમાણે છે૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩૫૯૯૭૫૬૬૪૦૬૨૧૮૯૬૬૮૪૮૦૮ ૦૧૮૩૨૯૬ આ ૫૪ આંકડા ઉપર જમણી તરફ ૧૪૦ શૂન્ય મૂકવાથી જે ૧૯૬ આંકડાની સંખ્યા આવે છે, તે સંખ્યા એક શિર્ષ પ્રહેલિકાનાં વર્ષો બતાવે છે. આ પૂર્વોક્ત કાળપ્રમાણને આધારે કેટલાક રત્નપ્રભા નરકના નારકેન, ભવનપતિ દેના, વ્યન્તર દેવેન, અને સુષમદુષમ આરામાં ઉત્પન્ન થયેલા મનુષ્યોના યથાસંભવ આયુનું પ્રમાણ કહી શકાય છે. શીર્ષ. પહેલિકાની આગળ પણ સંખ્યાત કાળ છે. પરંતુ અહીં તેનું કથન કરવામાં આવ્યું નથી કારણ કે તે અતિશય જ્ઞાનવજીત છત્વસ્થ જીવો દ્વારા અસંખ્ય વહાર્ય છે-છદ્મસ્થ જ દ્વારા તેને વ્યવહારમાં ઉપયોગ થઈ શકે તેમ નથી સત્રકાર સર્વપ (સરસવ) આદિની ઉપમા દ્વારા તે કાળપ્રમાણેનું આગળ ઉ૫ર નિરૂપણ કરવાના છે. ઉપમા દ્વારા જ જેના સ્વરૂપને સમજાવી શકાય
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy