________________
अनुयोगद्वार समयस्थितिकानां द्रव्याणां सर्वत्र सस्वादिति । एवम्-अवक्तव्यकद्रव्याण्यपि यषा क्षेत्रानुष्योम् । अयं भावः-अवक्तव्यकद्रव्य क्षेत्रानुपूज्यामिर कालानुयामपि लोकस्यासंख्येयभागे एव भवति । यतो यत्कालतो द्विसमयस्थितिकं तत्क्षेत्रतो ऽपि द्विपदेशावगाढम् , तच्च लोकस्यासंख्येयभागमेव व्याप्नोति । अथवाद्विसमयस्थितिकं द्रव्यं स्वभावादेव लोकासंख्येयभागव्यापि भवति, न ततोऽधिकव्यापि । तथा-आदेशान्तरेण वा-'महाखंधवज्जमन्नदव्येसु आइल्लचउपुच्छासु होज्जा" इति प्रोक्तम् । की अपेक्षा करके नाना अनानुपूर्वी द्रव्य सर्वलोक में भी रहते हैं। क्योंकि एक समय की स्थितिवाले अनानुपूर्वीद्रव्यों का सर्वत्र सत्त्व रहता है। (एवं अवत्तव्यगव्वाणि वि जहा खेत्ताणुपुवीए) इसी प्रकार क्षेत्रानुपूर्वी की तरह अवक्तव्यक द्रव्य भी हैं। तात्पर्य यह है कि जिस प्रकार से क्षेत्रानुपूर्वी में श्रवत्तव्यक द्रव्य लोक के असंख्यात भागवर्ती बतलाया गया है उसी प्रकार से यहां कालानुपूर्वी में भी वह लोक के असंख्यातवें भाग में रहनेवाला बतलाया गया है। क्यों किकालकी अपेक्षा जिसकी स्थिति दो समय की होती है वह लोक के दो प्रदेशों में ही अवगाढ होता है। दो प्रदेशों में अवगाढ होना ही लोक के असंख्यातवें भाग में व्याप्त करना है । अथवा दो समय की स्थितिवाला द्रव्य स्वभाव से ही लोक के असंख्यातवें भाग में व्याप्त होता है इस से अधिक भाग को અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેઓ સર્વલેકવ્યાપી હોય છે, એમ સમજવું, કારણ કે એક સમયની સ્થિતિવાળાં અનાનુપ દ્રવ્યનું અસ્તિત્વ सपत्र डाय छे. (एवं आत्तगव्वाणि वि जहा खेत्ताणुपुत्रीए) क्षेत्रानुषीमा અવક્તવ્યક દ્રવ્યોની અવગાહના વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ સમજવું જોઈએ આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છેક્ષેત્રાનુપૂર્વમાં અવક્તવ્યક દ્રવ્યને લેકના અસંખ્યાત ભાગવત બતાવ્યું છે, એજ પ્રમાણે અહીં કલાનુપૂર્વી માં પણ તેને લેકના અસંખ્યાત ભાગમાં રહેલું જ બતાવવામાં આવ્યું છે, કારણ કે કાળની અપેક્ષાએ જેની સ્થિતિ બે સમયની હોય છે, તે દ્રવ્ય લેકના બે પ્રદેશમાં જ અવગાઢ હોય છે. આ પ્રકારે બે પ્રદેશમાં રહેવું તેનું નામ જ લોકના અસંખ્યાતમાં ભાગને ભ્યાસ કરે અથવા બે સમયની સિથતિવાળું દ્રવ્ય હવભાવથી જ લેવાના અસંખ્યાતમાં ભાગને વ્યાપ્ત કરે છે, તેના કરતાં અધિક ભાગને તે વાત કરતું નથી,