SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोग एवी द्रव्यमाभित्य अनानुपूर्वीद्रव्यम पे लोकस्यासंख्येयभागेध्यापि भवति । अत्रेदं बोध्यम्-यथा क्षेत्रानुपूामनानुपूर्वीद्रव्यं लोकस्यासंख्येयमागे भवति, तथा कालानामपि तस्यासंख्येयभागवत्तित्वं बोध्यम् । यतो यत्कालत एक. समयस्थितिकं तत्क्षेत्रतोऽप्येकप्रदेशावगादं भवति । तच्च लोकस्यासंख्येयमागे एवं भवति । प्रकारान्तरमुपाश्रित्याह-'आएसंतरेण वा' इत्यादि। आदेशान्तरेण-प्रका. रान्तरमाश्रित्य अनानुपूर्वी द्रव्यं सर्वपृच्छासु-संख्येयभागे, असंख्येयभामे, संख्येयभागेषु असंख्येयभागेषु सर्वलोके वा, भवति । अयं भावः-अचित्तमहारकसे अनानुपूर्वीद्रव्य के विषय में भी जानना चाहिये-अर्थात् एक अनानुपूर्वीद्रव्य को आश्रित करके एक अनानुपूर्वी द्रव्य भी लोक के असंख्यात भाग में रहता है-यहां ऐसा समझना चाहिये-जैसे क्षेत्रानुपूर्वी में एक अनानुपूर्वी द्रव्य लोक के असंख्यातवें भाग में रहता है, उसी प्रकार से कालानुपूर्वी में भी वह लोक के असंख्यातवें भाग में रहता है। क्यों कि काल की अपेक्षा जिसकी एकसमय की स्थिति है वह क्षेत्र की अपेक्षा भी एक प्रदेश में स्थित होता है। यह एकप्रदेश में रहना ही लोक के असंख्यातवें भाग में उसका रहना है। (आएसंतरेण वा सम्वपुच्छासु होज्जा) अथवा पत्रकार प्रकारान्तर को आश्रित करके अनानुपूर्वीद्रव्य के विषय में इस प्रकार से कहते हैं कि यदि कोई ऐसा पूछे कि अनानुपूर्वी द्रव्य लोक के संख्यात भाग में अथवा असं. ख्यातमाग में अथवा संख्यात भागों में अथवा सर्वलोक मे रहता (एवं अणाणुपुब्बी दव्वं) मे ४५1 मन नु५ द्र०यन विषयमा પણ સમજવું જોઈએ એટલે કે એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે એક અનાનુપૂવી દ્રવ્ય પણ લેકના અસંખ્યાત ભાગમાં હે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે સમજ-જેવી રીતે ક્ષેત્રાનુપૂર્વમાં એક અનાનુપૂવી દ્રવ્ય લોકનાં અસંખ્યાત ભાગમાં રહે છે, એ જ પ્રમાણે કાલાનુપૂર્વીમાં પણ તે લેકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે, કારણ કે કાળની અપેક્ષાએ જેની એક સમયની સ્થિતિ હોય છે, તે ક્ષેત્રની અપેક્ષાએ પણ એક પ્રદેશમાં અવગાહિત (રહેલું) હોય છે. આ એક પ્રદેશમાં રહેવું, તેનું નામ જ લેકના અસંખ્યાતમાં ભાગમાં રહેવું છે. (बाएसंतरेण वा सव्वपुग्छासु होज्जा) अय। सूत्रा२ अन्य प्रकारे આનુપાવી દ્રવ્યના વિષયમાં નીચે પ્રમાણે કથન કરે છે–જે કઈ એ પ્રશ્ન છે કે અનાનુપૂર્વી દ્રવ્ય લેકના સંખ્યાત ભાગમાં રહે છે, કે અસંખ્યાત ભાગમાં રહે છે, કે સમસ્ત લેકમાં રહે છે?
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy