SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वारसूत्रे नानाद्रव्याण्याश्रित्य तु सर्वकालम्, एक प्रदेशावगाढद्रव्य भेदानां सर्वदैव सद्भावात् । अवक्तव्यकद्रव्यस्य तु द्विमदेशावगाढस्य समयादूर्ध्वमेकस्मिन् प्रदेशे त्र्यादिषु वा प्रदेशेष्ववगाहप्रतिपत्तौ जघन्यत एकः समयोऽवगाहस्थितिकालः असंख्येयकाला द्विपदेशावगाई परित्यजतस्तस्यावक्तव्यकद्रव्यस्य उत्कर्षवोऽसंख्येयोsaगाहस्थितिकालः सिध्यति । नाना द्रव्याण्याश्रित्य तु सर्वकालं, द्विप्रदेशावगाढद्रव्यभेदानां सदैव सद्भावादिति । समान वक्तव्यत्वादाह - एवं दोणि त्रि'- त्ति एवं द्वे अपि बोध्ये ||० ११४ ॥ ४८४ स्थिति का काल एक समय है । तथा असंख्यात काल के बाद विप्रदेशों में अपने अवगाह को छोड़ने वाले उस अवक्तव्यकद्रव्य का उत्कृष्ट रूप से अवगाह स्थिति का काल असंख्यातकाल हैं। तथा नाना अवक्तव्यक यों की अपेक्षा द्विप्रदेश में अवगाढ अवक्तव्यक द्रव्य के भेदों का सर्वदा ही सद्भाव रहने के कारण उनका अवगाह-स्थितिका काळ सर्वकाल माना गया है। इसप्रकार आनुपूर्वी द्रव्य की तरह इन दोनों द्रव्य की अवगाह-स्थिति का समय जानना चाहिये । भावार्थ - इस सूत्र द्वारा सूत्रकार ने यह स्पष्ट किया है कि अनुपूर्वी आदि द्रव्य त्र्यादि प्रदेशरूप क्षेत्र में अपने २ रूप में कब तक स्थित रहते हैं। इन बातों का उत्तर उन्होंने एक द्रव्य और अनेक द्रव्य को आश्रित करके दिया है। जिसका निष्कर्षार्थ यह है कि आनुपूर्वी द्रव्य ज्यादि प्रदेशों में एक समय तक स्थित रहकर यदि एक या द्विप्रदेश અપેક્ષાએ તેની અવાહસ્થિતિને કાળ એક સમયના કહ્યો છે. તથા અસં. ખ્યાત કાળ બાદ એ પ્રદેશેામાંના પેાતાના અવગાહને છેડનારા તે અવક્તવ્યક દ્રવ્યની વધારેમાં વધારે અવગાહસ્થિતિ અસંખ્યાતકાળની કહી છે. તથા અનેક અવક્તવ્યક દ્રવ્યાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે એ પ્રદેશામાં અવગાઢ અવક્તવ્યક દ્રન્યાના ભેદોના સદા સદૂભાવ જ રહેવાને કારણે તેમની અવગાહસ્થિતિ સાવ કાલિક માનવામાં આવી છે. આ પ્રકારે આ બન્ને દ્રવ્યની અવગાહસ્થિતિને કાળ આનુપૂર્વી દ્રવ્યે ની અવગાહસ્થિતિ કાળ પ્રમાણે જ સમજવા જોઇએ. ભાવાર્થ –આ સૂત્રમાં સૂત્રકારે એ વાત સ્પષ્ટ કરી છે કે આનુપૂર્વી આદિ દ્રવ્યે ત્રણ આદિ પ્રદેશેારૂપ ક્ષેત્રમાં પોતપાતાના મૂળ રૂપે કેટલા કાળ સુધી અસ્તિત્વમાં રહે છે? આ વાતના ઉત્તર સૂત્રકારે એક દ્રવ્ય અને અનેક ચૈાને અનુલક્ષીને આપ્યા છે. આ સમસ્ત સૂત્રના ભાવાથ નીચે પ્રમાણે છે-આનુપૂર્વી' દ્રશ્ય ત્રણ આદિ પ્રદેશમાં એક સમય સુધી આનુપૂર્વી દ્રષ્ય
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy