SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ मनुबोनचन्द्रिका टीका सूत्र ९८ पूानुपूर्व्यादिमेदत्रयनिरूपणम् समवान्दोऽनेकार्थकः शपयादिष्वपि वर्तते, अतः कालमर्थ बोधयितुम्-'अदा' हात विशेषणोपादानम् । पट्ट माटिकादिपाटनदृष्टान्तसिद्धः सर्वक्ष्मः पूपिरकोटिविममुक्तो वर्तमानः एकः कालांश इति 'अदासमय' शब्दार्थों बोध्यः, अत एवात्र पस्तिकायत्वाभावः, बहुपदेशवति द्रव्य एव तस्य सद्भावात् । इह तु नास्ति प्रदेबाहुल्यम्,-अतीतानागतयोविनष्टानुत्पन्नत्वेन एकमात्रस्य वर्तमानरूपस्य समयस्व प्रदेशस्य सद्भावात् । ननु समयबहुत्वाभावे 'समया वलियमुहुत्ता काल वाचक है और समय शन्द अनेकार्थक है। क्योंकि समय शन्द का प्रयोग शपथ आदि अनेक अर्थों में भी होता है । अतः कालरूपअर्थ का वह यहां बोधक है, इस बात को बोध कराने के निमित्त सूत्रकार ने उसका विशेष अद्वापद रखा है। वर्तमान एक कालांश का नाम अद्धा समय है । यह अत्यंत सूक्ष्म है । पूर्व और अपर कोटि से यह रहित होता है। इसकी सिद्धि पट्ट साटिकादि के फाड़ने रूप दृष्टान्त से होती है। अर्थात् सर्व सूक्ष्मातिमूक्ष्म जो वर्तमान कालांश है वही अद्वा समय का वाच्यार्थ है। इसे अस्तिकाय में परिगणित नहीं किया गया है। क्यों कि इसमें बहुप्रदेशत्व का अभाव है। जो बहुप्रदेश वाले-होते हैं उन्हे ही अस्तिकाय कहा गया है । अतीतकाल विनष्ट हो जाने के और भविष्यत् काल अनुत्पन्न होने के कारण एकमात्र वर्तमानरूपसमय प्रदेश का सद्भाव है इसलिये उसमें प्रदेशबाहुल्य नहीं है। शंका-समय की बहुता के आभाव में "समयावलियमुहत्ता दिव. અનેકાર્થક છે, કારણ કે સમય શબ્દ પ્રયોગ શપથ આદિ અનેક અર્થોમાં પણ થાય છે. તેથી તે પદ અહીં કાળરૂપ અર્થનું બેધક છે, તે વાતને સમજાવવાને માટે સૂત્રકારે તેનું વિશેષ અદ્ધાપદ રાખ્યું છે. વર્તમાન એક સમયનું નામ અદ્ધા સમય છે. તે અત્યંત સૂક્ષ્મ છે. પૂર્વ અને અપર કેટિણી તે રહિત હોય છે. તેની સિદ્ધિને માટે પટ્ટ સાટિકા આદિ ફાડવાનું દખાન આપવામાં આવે છે એટલે કે સર્વસૂક્ષ્માતિસૂક્ષ્મ જે વર્તમાન કાલાંશ છે એજ અદ્ધાસમયના વાગ્યાથું રૂપ છે. તેને અસ્તિકામાં ગણાવવામાં આવેલ નથી કારણ કે તેમાં બહુ પ્રદેશત્વને અભાવ છે. જે બહુ પ્રદેશવાળાં હોય છે તેમને જ અસ્તિકાય કહેવાય છે. અતીતકાળ (વ્યતીત થઈ ગયેલે કાળ) વિનષ્ટ થઈ જવાને કારણે અને ભવિષ્યકાળ અનુત્પન્ન હેવાને કારણે એક માત્ર વર્તમાન રૂપ સમયપ્રદેશને જ સદૂભાવ છે, તેથી તેમાં પ્રદેશબાહુલ્ય નથી. -समयनी माताना ने अभाव भानपामा भावे, ते “ समयाव
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy