SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ १५० अनुयोगद्वारको लोकस्य संख्याततमभागमवगाह्य तिष्ठतीत्यर्थः । तथा-किमपि लोकस्य असंख्येयतमे भागे भवति-तिष्ठति २। तथा-किमपि तु लोकस्य संख्येयेषु भागेषु भवति ३। तथा-लोफस्याऽसंख्येयेषु भागेषु भवति ४ । तथा किमपि सर्वलोके भवति-सर्वलोकमवगाह्य तिष्ठति । ___ अयं भावः-अनन्तानन्तपरमाणुपचयनिष्पममचित्तमहास्कन्धलक्षणम् आनुपूर्वी द्रव्यमेकं समयं सकललोकमवगाहते । ननु कथमयमचित्तमहारकन्धः सकललोकमवगाहते ? इति चेदाइ-यथा-समुद्घातवतिकेवळी सकललोकमवगाइते तयैवाचित्तमहास्कन्धोऽपि। तथाहि-लोकमध्यव्यवस्थितः समुद्घातवर्ति केवली प्रथमसमये तिर्यग्संख्यातयोजनविस्तरं संख्यातविस्तरं वा अधिस्तु चतुर्दशर. संख्यात भागों में तथा कोई एक आनुपूर्वी द्रव्य, लोक के असंख्यात भागों में और कोई एक आनुपूर्वी द्रव्य समस्त लोक में अवगाहित होकर रहता है । जैसे कि अनंतानंत पुद्गल परमाणुओं के समूह से निष्पन्न हुभा अचित्त महास्कंध । यह अचित्त महा स्कंधरूप आनु. पूर्वी द्रव्य एक समय में सकल लोक को अवगाहित करता रहता है। शंका- यह अचित्त महास्कंध सकललोक में कैसे अवगाहित हा जाता है? ___ उत्सर-जैसे समुद्घालवर्ती केवली सकल लोक में समा जाते हैंउसी प्रकार से अचित्त महास्कंध भी सफल लोक में अवगाहित होजाता है- समा जाना है। अर्थात् लोक के मध्य में व्यवस्थित हुआ केवली जप समुद्धात करता है तो वह प्रथम समय में आत्मा के प्रदेशों को दण्डाकार रूप में परिणमाता है । यह दण्डाकार रूप परिणमन છે, તથા કઈ એક આનુપૂર્વા દ્રવ્ય લેકના સંખ્યાત ભાગોમાં રહે છે. કે ઈ એક અનુપૂવી દ્રવ્ય લેકના અસંખ્યાત ભાગોમાં રહે છે, અને કોઈ એક આનુપૂવ દ્રવ્ય સમસ્ત લેકમાં અવગાહિત થઈને રહે છે જેમ કે અનંતાનંત પુદ્ગલ પરમાણુઓના સમૂહમાંથી નિષ્પન્ન થયેલ અચિત્ત મહાત્કંધ તે અચિત્ત મડાધ રૂપ આનુપૂર્વ દ્રવ્ય એક સમયમાં સકળ લકને અવગાહિત કરી શકે છે. પ્રમ–તે અચિત્ત મહાકંધ સકલ લેકમાં કેવી રીતે અણહિત થઈ જાય છે. ઉત્તર જેવી રીતે સમુદ્રઘાતવતી કેવલી સકળ લોકમાં સમાઈ જાય છેઅવળાહિત થઈ જાય છે, એ જ પ્રમાણે અચિત્ત મહાધ પણ સકલ લેકમાં અવગાહિત થઈ જાય છે–સમાઈ જાય છે એટલે કે લેકની મધ્યમાં રહેલા કેવળી જ્યારે સમુદ્રત કરે છે, ત્યારે પ્રથમ સમયે આત્મપ્રદેશે ને દંડાકાર
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy