________________
अनुयोगचन्द्रिका टीका. सू० १ पञ्चविधज्ञानम्वरूपनिरूपणम्
यद्वा-अवधिना ज्ञानम्-इति तृतीया समासः । अवधिर्मर्यादारू पिद्रव्याप्येव विषयीकरोति नेतराणीति व्यवस्थारूपा। तथाचायमर्थः-अरूपि द्रव्यपरिहारेण रूपिद्रव्यमात्रविषयकं ज्ञानमवश्ज्ञिानमिति ।। ___ यद्वा-अधोधोऽधिकं पश्यति येन तदवधिज्ञानम्। तश्चचतुर्गतिवर्तिनं जीवानमिन्द्रियमनोनीरपेक्षं प्रतिविशिष्टक्षयोपशमनिमित्त सरिद्रव्यसाक्षात्कार जनकं भवति। एतस्य देवमनुष्यतिर्यनारका अधिकारिणः ॥३॥ अवधिज्ञान का क्षेत्र अंगुल केअसंख्यातवें भाग से लेकर मारा लोक हैं-तब उसका विषय भी कतिपय पर्याय सहितरूपी द्रा है इसलिये यह ज्ञान विस्तृत विष पवाला है । विस्तृत विषयता जो इस में प्रकट की है वह मनः पर्वायज्ञान की अपेक्षा जाननी चाहिये । को कि मनःपपाय ज्ञान का क्षेत्र सिर्फ मानुषोत्तर पर्वत (यंत ही है और उसका विपर अवधिज्ञान के विषयभूा हुए रूपी द्रव वा अन्ततवां भाग है। अथग-अवधिशब्द या अर्थ मर्यादा है । इस अर्थ में अवधि और ज्ञान का तृतीया तत्पुरुष समास हो.र ऐसा अर्थ होता हैं कि जो ज्ञान मदा लेपर पदार्थों को जानता हैं । इह आधिज्ञान हैं । इस में म दिा रूपी पदार्थों को जानने की अपेक्षा से जाननी चाहिये । कयौ कि रह ज्ञान रूपी पदार्थों को नहीं जानता है। इसलिये इस प्रकार को व्यवस्थारूप मर्यादा युक्त होने के कारण इस ज्ञानक नाम अवधिज्ञान रखा है। अथवा-नीचे नीचे की ओर जो ज्ञान अधिक विषय को ભાગથી લઈને આખા લેક પયતનું છે, અને કતિષય પર્યાય સહિતના રૂપી દ્રવ્યને વિષય કરનારૂં જ્ઞાન છે. આ રીતે તે જ્ઞાન વિસ્તૃત વિષયવાળું છે. તેમાં જે વિસ્તૃત વિષયતા પ્રકટ કરવામાં આવી છે તે મન:પર્યવ જ્ઞાનની અપેક્ષાએ સમજવી, કારણ કે મનઃપર્યય જ્ઞાનનું ક્ષેત્ર માત્ર માનુષેત્તર પર્વત પર્યન્ત જ છે અને અવધિજ્ઞાન દ્વારા જેટલારૂપી દ્રવ્યને જોઈ શકાય છે તેના કરતાં મનપર્યય જ્ઞાન દ્વારા અનંતમાં ભાગના રૂપી દ્રવ્યને જોઈ શકાય છે.
અથવા–અવધિ એટલે મર્યાદા. આ અર્થમાં અવધિ અને જ્ઞાન, આ બે પદોનો તૃતીયા તપુરુષ સમાસ બને છે. આ દટીએ વિચારવામાં આવે તે અવધી જ્ઞાનને અર્થ આ પ્રમાણે થશે-જે જ્ઞાન મર્યાદિત પદાર્થોને જાણે છે, તે જ્ઞાનનું નામ અવધિજ્ઞાન છે. તે જ્ઞાનરૂપી પદાર્થોને જ જાણે છે-અરૂપી પદાર્થોને જાણતું નથી, આ પ્રકારની રૂપી પદાર્થોને જ જાણવારૂપ આ મર્યાદા સમજવી. તેથી આ પ્રકારની વ્યવસ્થારૂપ મર્યાદાથી યુક્ત હોવાને લીધે આ જ્ઞાનનું નામ અવધિજ્ઞાન પડયું છે. અથવા– જે જ્ઞાન નીચેની બાજુએ અધિક વિષયને દેખી શકે છે તે જ્ઞાનને અવધિજ્ઞાન કહે