SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 'अनुयोगचन्द्रिका टीका सू० १ ञ्चविधज्ञानस्वरूपनिरूपणम् " जत्थ मई तत्थ सुयं, जत्थ सुयं तत्थ मई " ( नन्दी सूं० २४) छाया - यत्र मतिस्तत्र श्रुतं यत्र श्रुतं तत्र मतिः । श्रतस्य सद्भावे मतेर्विद्यमानता भगवताऽभिहिता तस्मादपेक्षाकारणमेव मति ज्ञानं श्रुतज्ञानस्येति मन्तव्यम, तथा च मतिज्ञानपूर्वक मिन्द्रियमनोजन्यमाप्तवचनानुंसारि ज्ञानं तज्ञानमिति निष्कर्षः । - 'श्रूयते यत्तच्छ्रुतम्' इति व्युत्पच्या श्रुतशब्देन प्रवचनमपि गृह्यते । तस्मिन्पक्षे श्रुतस्य = आप्तवचनस्य ज्ञानं श्रुतज्ञानमिति षष्ठीतत्पुरुषः । आप्तो रागादि ठहरता हैं । कि “ जत्थ मई तत्थ सुयं, जत्थ सुयं तत्थ मई" जहां पर मतिज्ञान है वहां श्रुतज्ञान हैं और जहां श्रुतज्ञान है वहां म-ज्ञान है । इस ताह श्रुत के सद्भाव में मतिज्ञान का सद्भाव - भगवान् ने कहा है । इसलिये ऐसा मानना चाहिये. कि तज्ञान वा मतिज्ञान केवल अपेक्षाकारण ही है । अपेक्षाकारण का तात्पर्य निमित्तकारण से है । जो निमित्तकारण होते हैं वे उपादान कारण की तरह स्वयं कार्यरूप नहीं परिणमते हैं केवल उपादान कारण ही कार्यरूप परिणमता है । तथा च - जो मतिज्ञानपूर्वक ही परंपरा से इन्द्रियों से जो जनि हों और साक्षात्कारण जिसकी उत्पत्ति में मन हो ऐसा आप्तवचनानुसारी जा ज्ञान हैं वही श्रुतज्ञान है । श्रूयते यत् तत् श्रुतम् "इस व्युत्पत्ति के अनुसार श्रुतशब्द से प्रवचन का भी ग्रहण हो जाता है । अतः इस पक्ष में आप्तवचनरूप श्रुत का जो ज्ञान है वह श्रुतज्ञान है ऐसा षष्ठी तत्पुरुष समास करना चाहिये । रागद्वेष आदि से रहित સિદ્ધાન્તની વિરૂદ્ધની માન્યતા પ્રતિપાદિત થાય છે. શાસ્ત્રોમાં એવુ કહ્યું છે કે.... "जत्य मई तत्थ सुयं, जत्थ सुयं तत्थ मई" न्यां भतिज्ञान होय है, त्यां श्रुतજ્ઞાન હાય છે જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં મતિજ્ઞાન હોય છે.” આ રીતે શ્રુતના સદ્ભાવમાં મતિજ્ઞાનના પણુ સદ્ભાવ ભગવાને કહેલા છે. તેથી એવું માનવુ જોઇએ કે મતિજ્ઞાન એ શ્રતજ્ઞાનની ઉત્પત્તિમાં માત્ર અપેક્ષાકારણુ (નિમિત્તરૂપ કારણ) જ છે. જે નિમિત્ત કારણેા હાય છે તે ઉપાદ્યાન કારણની જેમ સ્વયં કાર્ય રૂપે પરિઘુમતા નથી. માત્ર ઉપાદાન કારણ જ કાપે પરિણમે છે. આ દૃષ્ટિએ વિચારવામાં આવે તે શ્રુતજ્ઞાનના આ પ્રમાણે અથ` ફલિત થાય છે. જે મતિજ્ઞાનપૂર્વક હોય, પરમ્પરાની અપેક્ષાએ જે જ્ઞાન ઈન્દ્રિયથી જનિત હાય છે પણ જેની ઉત્પત્તિમાં સાક્ષાત્ કારણભૂત મન હાય છે, એવું આસવચનાનુસારી हे ज्ञान छे तेने श्रुतज्ञान डे छ. “ श्रयते यत् तत् श्रुतम् " मा व्युत्पत्ति अनुसार શ્રુત પદ દ્વારા પ્રવચન પણ ગ્રહણ થઇ જાય છે. તેથી આ દૃષ્ટિએ વિચારવામાં આવે માસવચન રૂપ શ્રુતનુ જે જ્ઞાન છે તેને શ્રુતજ્ઞાન કહે છે, એવા ષષ્ઠી તત્પુરુષ આ
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy