________________
मनुबोमचन्द्रिका टीका सूत्र ७५ अनौपनिधिकी द्रध्यानपूर्षीनिरूपणम् ३१५
ननु अनानुपूर्वीद्रव्यमेकेन परमाणुना निष्पद्यते, अवक्तव्यक द्रव्य तु परमाणु: इयेन, आनुपूर्वीद्रव्यं तु जघन्यतोऽपि परमाणुत्रयेण, एवं द्रव्यवृद्धया पूर्वानुपूर्व कममाश्रित्य प्रथममनानुपूर्वीद्रव्यं वक्तव्यम् , ततोऽवक्तव्यकद्रव्यम् , ततश्चानुपूर्वी द्रव्यम् । पश्चानुपूर्वीक्रममाश्रित्य तु प्रथममानुपूर्वी द्रव्यं वक्तव्यम् , ततोऽवक्तव्यक दृष्यम् , ततथानुपूर्वीद्रव्यम् । अत्र पुनः क्रमद्वयमुल्लङ्थ्य निर्देशः कथं कृत ? इति चेदुच्यतेइसी प्रकार से चार प्रदेशोंवाला एक स्कंध एक आनुपूर्वी है-इस प्रकार से चार प्रदेशोंवाले स्कंध भी अनन्त हैं अतः वे अनन्तानुपूर्वियां हैं। अन्यत्र भी इसी प्रकार से उद्भावित कर लेना चाहिये।
शंका-अनानुपूर्वी जो द्रव्य है वह एक परमाणु से निष्पन्न झेता हैं अर्थात् एक परमाणु अनानुपूर्वी है, और अवक्तव्य द्रव्य परमाणुद्वय के सम्बन्ध से निष्पन्न होता है। अर्थात् संश्लिष्ट परमाणुद्वयस्कंध अवक्तव्य है, तथा कम से कम भी आनुपूर्वी द्रव्य परमाणुत्रय से निष्पन्न होता है, अर्थात् परमाणुत्रय के संश्लेष से सब से जघन्य आनुपूर्वी, निष्पन्न होती है इस प्रकार द्रव्य की वृद्धि से पूर्वानुपूर्वी क्रम को लेकर सत्रकार को चाहिये था कि वे पहिले अनानुपूर्वी द्रव्य का कथन करते, इसके बाद अवक्तव्य द्रव्यका कथन करते और इसके बाद आनुपूर्वी द्रव्य. का कथनकरते हैं । यदि पश्चानुपूर्वी के क्रम को लेकर उन्हें कथन करना પ્રહેશેવાળ એક સકંધ એક આનુપૂવ રૂપ છે અને ચાર પ્રદેશવાળા જે, અનંત છે છે તે અનંત આનુપૂર્વી રૂપ છે એજ પ્રમાણે અનંત પ્રદેશી પર્યન્તના સ્કંધે વિષે પણ સમજી લેવું.
શંકા-અનાનુપૂર જે દ્રા છે તે એક પરમાણુમાંથી નિષ્પન્ન થાય – એટલે કે એક પરમાણુ અનાનુપૂર્વી રૂપ છે, અને અવકતવ્ય દ્રવ્ય બે પરમાયુના સંબંધથી નિપન્ન થાય છે-એટલે કે સંકિaષ્ટ પરમાણુ હયકંધ અવ• કતવ્ય છે-એટલે કે દ્વિદેશી સ્કંધ આનુપૂર્વી રૂપ પણ નથી અને અનાનુપૂર્વી રૂપ પણ નથી આનુપૂર્વી દ્રવ્ય એછામાં ઓછા ત્રણ પરમાણુ વડે નિષ્પન્ન થાય છે એટલે કે ત્રણ પરમાણુના સંશ્લેષથી જઘન્યમાં જધન્ય રૂ૫ આનુપૂર્વી નિપન્ન થાય છે. આ રીતે દ્રવ્યની વૃદ્ધિ દ્વારા પૂર્વાનુપૂર્વી મની અપેક્ષાએ સૂત્રકારે પહેલાં અનાનુપૂર્વી દ્રવ્યનું કથન કરવું જોઈતું હતું ત્યાર પછી અવક્તવ્ય દ્રવ્યનું કથન કરવું જોઇતું હતું અને ત્યાર બાદ આનુપૂર્વી દ્રવ્યનું કથન કરવું જોઈતું હતું જે પશ્ચાપૂના કમથી કથન કરવું હોય