SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ अनुयोगद्वारसूत्रे अत्र च द्रव्यानुपूर्व्याः प्रक्रान्तत्वात् द्रव्यार्थिकमतेनैव तस्याः शुद्धाशुद्धस्वरूपं दर्शयिष्यते, न तु पर्यायार्थिकम तेन, पर्यायविचारस्यामक्रान्तत्वादिति ॥०७३॥ सम्पति नैगमव्यवहारसम्मतामनौपनिधिकीं द्रव्यानुपूर्वी दर्शयति मूलम् - से किं तं नेगमत्रवहाराणं अणोवणिहिया दव्वाणुपुत्री ? नेगमववहाराणं अणोवणिहिया दव्वाणुपुत्री पंचविहा पण्णत्ता, तं जहा - अट्ठपयपरूवणया१, भंगसमुक्कित्तणयार, भंगोवदंसणया३, समोयारे४, अणुग मे५ ॥सू०७४॥ दृष्टि नहीं जाती है। क्योंकि गुण भी एक प्रकार की पर्याय है। और यह वस्तु की सहभावी पर्याय है द्रव्यगत पूर्वापर विभाग को भी यह नहीं मानता है । अतः इन सबबातों को गौण करके वह न सिर्फ एक नित्य सामान्य धर्मात्मक विशुद्ध द्रव्य को ही विषय करनेवाला होने से विशुद्ध माना गया है। क्योंकि इस नय का विषय अनेकत्वआदि नहीं है । सामान्य रूप द्रव्यत्व में अनेकत्व आदि तो उसकी दृष्टि में दूषण है । अतः अनेकत्व आदि दोषों से वर्जित सामान्यरूप शुद्ध द्रव्प को विषय करने के कारण यह नय विशुद्ध है। यहां पर द्रव्यानुपूर्वी का प्रकरण चल रहा है इसलिये पार्थिकनय के मत से ही उस द्रव्यानुपूर्वी का शुद्ध अशुद्ध स्वरूप सूत्रकार दिखलावेंगे पर्यायार्थिकनय के मत से नहीं । । ० ७३ ॥ કારણ કે ગુણ પણ એક પ્રકારની પર્યાય જ છે. દ્રવ્યગત પૂર્વાપર વિભાગને પણ તે માનતા નથી તેથી આ બધી બાબતેને ગૌણરૂપ ગણીને તે નય માત્ર નિત્ય સામાન્ય ધર્માત્મક વિશુદ્વ દ્રવ્યનું જ પ્રતિપાદન કરનારા હાવાથી તેને વિશુદ્ધનય માનવામાં આવ્યા છે, કારણ કે આ નયના વિષય અનેકત્વ આદિ નથી સામાન્યરૂપ દ્રવ્યત્વમાં અનેકત્વ આદિ તે તે નયની માન્યતા પ્રમાણે દૂષણરૂપ છે. તેથી અનેકત્વ આદિ દાષાથી વિહીન સામાન્યરૂપ શુદ્ધદ્રવ્યનુ પ્રતિપાદન કરનારા ડાવાને કારણે સંગ્રહનયને વિશુદ્ધ નય કહેવામાં આવ્યે છે અહી. દ્રવ્યાનુપૂર્વી ના અષિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકાર અહી દ્રવ્યાર્થિ નયની માન્યતા અનુસાર જ દ્રવ્યાનુપૂર્વીના શુદ્ધ અશુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરશે-પર્યાયાર્થિ ક નયના મત અનુસાર અહી' તેનું નિરૂપણ ४२शे नहीं' ||सू०७३||
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy