SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ - - अनुयोगचन्द्रिका टीका. सू० ७० नोआगमतो भावोपक्रमनिरूपणम् २८१ पृष्टवान्-मया कदा कारितम् ? इति नो स्मरामि । एवं नृपेणोक्तोऽमात्यः सर्व वृत्तं कथिकान । राजाऽपि सचिवस्य परचित्ताभिषायज्ञानशक्ति विलोक्स व प्रशस्य नजीविकां वर्द्धयामास । इत्यममात्येन पराभिप्रायो ज्ञातः ।३। एतेषां सर्वेषां भावोपक्रमाणां संसारफलत्वाः प्रशस्तत्वम् । नो आगमतः प्रशस्तो भावोपक्रमश्च गुदीनाम् । श्रुतादिपरिज्ञानार्थ यद् गुर्वादीनां भावोपतब अमात्य ने कहा महाराज ! आपने ही बनवाया है, तब राजा के मन में वडा आश्चर्य हुआ और उसने मंत्री से पूछा मैंने यह करवाया हैं ? इस बात की तो मुझे याद ही नहीं है। इस प्रकार राजा से कहे गये अमात्य ने सब यथा स्थितघृत्तान्न उनसे कह दिया ! राजा ने व मत्रा की परके चित के अभिप्राय को जानने की शक्ति देखकर उसकी बडी प्रशंसा की और उसके वेतनकी वृद्धि करदी और उनका पद बढा दिया इस प्रकार यह परचित के अभिप्राय को जानने वाले अमात्य की कथा है । कि जिसमें इस प्रकार से अमात्य ने परचित्ताभिप्राय को जाना यह कहा गया हैं। इन सब भावोपक्रमणों में संसाररूप फल जनकता होने के कारण अप्रशस्तता है। (पसत्थे गुरुमाईणं) गुरु आदिकों के अभिप्राय को यथावत् जानना यह नोआगम को आश्रित का के प्रशस्त भावोपक्रम है। अर्थात् श्रुा आदिकों के परिज्ञान के ત્યારે અમાયે જવાબ આપે-“હે મહારાજા આપે પોતે જ આ જળાશય બંધાવ્યું છે.?” ત્યારે રાજાના આશ્ચર્યને પાર ન રહ્યો. તેણે અમાત્યને કહ્યું. “આ જળાશય શું મેં બંધાવ્યું છે? આ જળાશય બંધાવવાને કેઈ આદેશ કર્યાનું મને યાદ નથી !” ત્યારે અમાત્ય આ પ્રમાણે ખુલાસો કર્યો-“હે મહારાજ ! ઘણા સમય સુધી આ જગ્યાએ ઘોડાના મૃત્રને વિના સૂકાયે પડયું રહેવું જોઈને આપે આ જગ્યાએ જળાશય બંધાવવાનો વિચાર કરે. આપે માનેલું કે આ જગ્યાએ જળાશય ખોદાવવાથી તેમાં પાણી કદી સુકાશે નહીં. આપના આ મને ગત વિચારનેઆપ અશ્વકડા કરીને પાછા ફરતી વખતે જે દૃષ્ટિથી તે અવમવની સામે નિરખી રહ્યા હતા તે દૃષ્ટિ દ્વારા જાણી જોઈને મેં આ જળાશય અહીં બંધાવ્યું છે.” પરના ચિત્તને સમજવાની પિતાના અમાત્યની તે શકિત જોઈને રાજાને ઘણે હર્ષ થયે તેણે તેની ખૂબ પ્રશંસા કરી અને તેનું વેતન અને હદ વધારી દઈને તેની કદર કરી. આ પ્રકારની અન્યના મને ગત ભાવને જાણનાર તે અમાત્યની કથા છે. આ ત્રણે ભાવપક્રમણનાં દાન્ત છે. આ ભાવપક્રમણમાં સંસારરૂપ ફલજનકતાને સદ્ભાવ હોવાથી તેમને અપ્રશસ્ત કહેવામાં આવેલ છે. _ (पसत्थे गुरुमाईणं) ४३ महिना अभिप्रायने य॥३५ ता ते प्रशस्त ભાપક્રમ છે. એટલે કે મૃત આદિનું પરિજ્ઞાન પ્રાપ્ત કરવા ઇચ્છતા શિયાદિને
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy