________________
बनुयोगदारी इयं हि दाडिमपुष्पाकाराऽधच्छिया भवति। अधश्छिद्रेण नालिका मध्ये जलं प्रविशति । जलेन भृतायां नालकायां कालमानो निश्चीयते । आदि पदात् शङ्कच्छाय नक्षत्रचारादयोऽपि बोध्याः । एभिरपि कालो मीयते । एतैः-कालमापकसाधनैः कालस्योपक्रमगं क्रियते । अयं भावः-नालिकाशर्कुच्छायानक्षत्रचारादिभिर्यत् 'एतावान् पौरुष्यादिकालोऽतिक्रान्तः' इति परिज्ञायते स परिकर्मविषयः कालोपक्रमः । अत्र कालस्य यथावत्परिज्ञानमेव परिकम बोध्यम् । ता-नक्षत्रादि चारैः कालस्य यद् विनाशनं स वस्तुविनाशविषयः कालोपक्रमः । श्रूयते हि लोके बनाई जाती है। उसका आकार दाडिम-अनाके पुष्प जैसा होता है ? इसके नीचे एक छे। हेाता है ? नीचे के छे। से इसमें जल पविष्ट होता है ।जब यह जल से भी जाती है तो इससे काल का मान निश्चित किया जाता है। यहां पर आदि पर से शंकुच्छा । और नक्षत्रों की चाल
आदि ग्रहण हुई है । इन से भी काल का मान जाना जाता है । इस त ह इन कालमापक साधनों से काल का उपक्रम किया जाता है। तात्पर्य कहने का यह है कि इन नालिका-शंकुच्छाया और नक्षत्रचाल आद से जो "इतना पौरुषी आदिकाल व्यतीत हो चुका' सा जाना जाता है बह परिकर्म विषयवाला कालोपकम है । काल का यथावत् परिज्ञान होना ही यहाँ परिर्म जानना चाहिये । तथा नक्षत्र आदिकों की चाल से जो काल का विनाश होता है वह व-तु वेनाश वि कालोका है। लो में ऐसा
એક નાની સરખી ઘડિયાળ બનાવવામાં આવે છે. તેને આકાર દાડમના પુષ્પ જેવો હોય છે. તેની નીચે એક છિદ્ર હોય છે. આ સાધનને પાણીથી ભરેલા કેઈ પાત્રમાં મૂકવામાં આવે છે. તે છિદ્ર દ્વારા તેમાં પાણી દાખલ થવા માંડે છે. જ્યારે તે સાધન (નાલિકા) જળઘડી પાણીથી ભરાઈ જાય છે ત્યારે તેની મદદથી કાળનું માપ નિશ્ચિત કરવામાં આવે છે. અહીં “આદિ પદ વડે શંકુરછાયા અને નક્ષત્રની ચાલ આદિ ગ્રહણ થયેલ છે. તેમની મદદથી પણ કાળનું માપ નીકળી શકે છે. આ પ્રકારે આદિ કાલમાપક સાધન વડે કાળને ઉપક્રમ કરવામાં આવેલ છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે આ નાલિકા (જળઘડી) શંકુછાયા (સૂર્ય ઘડી)
અને નક્ષત્રોની ચાલ આદિ દ્વારા “આટલા પર આટલી . ઘડી આદિ વ્યતીત થઈ ગયા આ પ્રકારનું કાળવિષયક જે જ્ઞાન થાય છે તેને પરિકર્મ કાપકમ કહે છે. કાળનું યથાત્ પરિજ્ઞાન થવું તેનું નામ અહીં પરિકર્મ સમજવું. તથા નક્ષત્ર આદિકની ચાલથી કાળને જે વિનાશ થાય છે, તે વસ્તુવિનાશવિષયક કાપક્રમ સમજે. જેમાં એવી વાત થી સાંભળ