________________
२२०
अनुयोगद्वारने बलीवर्दः स एव सन्धः वृषभसन्धः । जीवानो शरीरैः रह कथंचिदमेदे सत्यपि सचित्तासन्धाधिकारात् जीवानामेव च परमार्थतः सचेतनत्वादिह हयादिसम्बन्धिनो जीवा एव विवक्षिता नतु तदधिष्ठितशरीराणीति बोध्यम् । ननु जीगनां स्कन्धत्वं नोपपद्यते, पुद्गलप्रचयस्यैव स्कन्धत्वादिति चेन, जीवानां प्रत्येकमसंख्येयखधे, किंपुरिसखंधे, महोरगखंधे, गंधव्वखंधे, उसभखंधे) हयस्कंध, गजस्कंध, किन्नरस्कंध, किंपुरुष स्कंध, महोरगस्कंध, गंधर्वस्कंध, वृषमस्कंध । चेतना, संज्ञान, उपयोग, अवधान, मन और विज्ञान ये सब चित्त के पर्यायवाची शब्द हैं।
इस चित्त से जो युक्त होता है, उसका नाम सचित्त है। यह सचित्त स्कंध व्यक्तिभेद की अपेक्षा अनेक प्रकार का है। हय नाम अश्व घोडा का यह पुद्गल परमाणुओं की एक विशिष्ट पर्याय है। अतः यह स्कंध रूप है । इसी तरह से गजादि स्का के विषय में भि जानना चाहिये । किन्नर से लेकर गंधर्व तक के स्कंध ठगन्तरदेव के भेद हे। पभ नाम बैल का है जीवों या गृहीत शरीर के साथ इथंचित् अभेद हैं तो भी सचित्तस्कंध का अधिकार होने से यहां उन २ पर्यायों में रहे हुए जीवों में ही परमार्थतः सचेतनता होने के कारण वे हयादि संबन्धी जीव ही विवक्षित हुए हैं। तदधिष्ठित शरीर नहीं।
शंका:-यहां आप जीवों में स्कन्धता को कथन कर रहे है-सो यह
खधे, महोरगख धे, गंधव्वख धे, उसभख धे,) य२४५, १२४, 81२२४५. पुरु५२४, भडा२॥१४५, २४.५, भने वृषम२४५..
ચેતના, સંજ્ઞાન, ઉપયોગ, અવધાન, મન, અને વિજ્ઞાન આ બધા ચિત્તના પર્યાયવાચી શબ્દ છે. આ ચિત્તથી જે યુક્ત હોય છે તેને સચિત્ત કહે છે. આ સચિત્તસ્કન્ય વ્યકિતભેદની અપેક્ષાએ અનેક પ્રકારના છે. હય એટલે ઘેડો તે દુગલ પરમાણુઓની એક વિશિષ્ટ પર્યાય રૂપ છે. તેથી તે સ્કલ્પરૂપ છે. એ જ પ્રમાણે ગજાદિ સ્કન્ધના વિષયમાં સમજવું.
કિરથી લઈને વ્યન્તર પર્યન્તના સ્કન્ધ વ્યક્તર દેના ભેદરૂપ છે. વૃષભ એટલે બળદ. જીવને ગૃહીત શરીરની સાથે અમુક રૂપે અભેદ છે, છતાં પણ સચિત્ત દ્રવ્યસ્કન્ધને અધિકાર ચાલતું હોવાથી અહીં તે તે પર્યાયામાં રહેલા છમાં જ પરમાર્થ (સ્વભાવત) સચેનતા હોવાને લીધે તે હયાદિ સંબંધી છે જ વિવક્ષિત થયા છે તેમાં અધિષ્ઠિત (તદધિષ્ઠિત) શરીરની વિવક્ષા અહીં થઈ નથી.
શંકા-આપ અહીં છમાં જે સ્કન્યતાનું પ્રતિપાદન કરતું કથન કરી રહ્યા