SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका- विषयविवर्णनम् संसारमागरन रणतरणिं मिथ्यात्वतिमिरहरणघुमि स्वर्गापवर्गसुखचिन्नमणि पश्रेणिसरणि कर्म रिपुदमनीं केवलदर्शन जननीं श्रद्धामवाप्य कर्म रजः प्रक्षालने जलमिव भोगभुजङ्गनिवारणे मंत्रमिव कर्मघनाघनविकरणे पवनमिवकेवलज्ञान भास्कर प्रकटने प्र. चीदिशमिव साद्यनन्तमुक्तिसाम्राज्याभिल, पत्रप्राप्नौ कल्प मित्र संयम लब्बा, हे गेपादेव - तुस्वरूपनिरूप का गवाध " संसारसागर से पार उतारने के लिये, तरणि- नौका- जैसी मिथ्यात्वरूपगहन अन्धकार को नाश करने के लिये सूर्य जैसी स्वर्ग और मोक्ष के सुखों को देने के लिये चिन्तामणि जैसी और क्षपक श्रेणि पर आरूढ कराने के लिये नसैनी (निसरणी) जैसी ऐसी श्रद्धा को कि जो जीवों के अनादि संचित कर्मरूप रिपुओं को नाश करने वाली होती है एवं केवलज्ञान और केवल - दर्शन को जन्म देने वाली होती है प्राप्त करके तथा जल के समान संचित कर्मरूपज को धोनेवाले मंत्र के समान भोगरूप भूजंग को दूर करनेवाले, पवन के समान भविष्यत् कालीन कर्मरूप मेघों को उडा देनेवाले, अर्थात् (विखेरनेवाले) पूर्व दिशा के समान केवलज्ञानरूप सूर्य को प्रकटित करनेवाले, और वल्पवृक्ष के समान सादि अनंत मुक्ति के साम्राज्यरूप इच्छित पदार्थ की प्राप्ति करा देने वाले, ऐसे संयम को प्राप्त करके तथा हेय નીચે છુપાયેલા ખજાનાની પ્રાપ્તિસમાન સુખદાયક છે, જે સમતા સ’તાપાનુ નાશક છે, એવા ધાર્મિ`ક પ્રવચનનું ભાવિક જીવે શ્રવણુ કરવું જોઇએ. પાર આ પ્રકારના ધર્મ શ્રષ્ણુને પ્રાપ્ત કરીને, તેના પ્રભાવથી સંસારસાગરને કરવાને માટે શ્રદ્ધાની ખાસ જરૂર રહે છે તે શ્રદ્ધાને અહીં નૌકા સમાન કહી છે, કારણ કે સંસારસાગરને પાર કરવામાં તે નૌકાની ગરજ સારે છે. એવી નૌકા સમાન, મિથ્યાત્વરૂપ ગહન અન્ધકારને ભેદવામાં સૂÖસમાન, સ્વ અને મેાક્ષના સુખ પ્રાપ્ત કરાવવામાં ચિન્તામણિ રત્ન સમાન ક્ષપદ્મણિ પર આરેાહણ કરાવવામાં નિસરણી સમાન, એવી શ્રદ્ધા ધર્માંતત્ત્વ પ્રત્યે હાવી જોઈએ. એવી શ્રદ્ધા જીવેશના અનાદિ કાળથી સંચિત કર્મો રૂપ શત્રુને નાશ કરનારી અને કેવળજ્ઞાન અને કેવળદનની પ્રાપ્તિ કરાવનારી ડાય છે. જળની જેમ સંચિત કરૂપ રજને ધાનાર, મંત્રની જેમ ભાગરૂપ ભુજંગને દૂર કરનાર, પવનની જેમ ભવિષ્યકાલિન કરૂપ વાદળાને અસ્તવ્યસ્ત કરી નાખનાર, 1 પ્રાચી દિશા (પૂર્વ દિશા) સમાન કેવળજ્ઞાનરૂપ સૂર્યને પ્રકટ કરનાર, અને કલ્પવૃક્ષ સમાન આદિ અનંત મુકિતના સામ્રાજ્યરૂપ ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિ કરાવનાર એવા
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy