SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ १६१ ==: टीका —— शिष्यः पृच्छति - 'से किं तं आगमओ भावावस्तयं' इति । अथ किं तद् आगमतो भावावश्यकम् ? उत्तरमाह - 'आगमओ भावावस्स्य' इत्यादि । आगमतो भावाश्यक ज्ञाक उपयुक्तः । अयमर्थः- आश्वयक आश्वक पदार्थज्ञग्तज्जनित - संवेगेन विशुः यमानपरिणाम तत्र चोपयुक्तः साचादिराग मतो भावावश्यकम् । आवश्यकार्यज्ञानरूपस्यागमस्यात्र. सत्त्वात् । भावेश्वात्रावश्यकार्थज्ञानजनितोपयोगवच्चात् भावमाश्रित्यावश्यकमिति व्युत्पत्तेः । इदमुक्तं भवति - भाव अनुयो । चन्द्रिका टीका सूत्र २४ भावावश् यक स्त्ररूपनिरूपणम् " उत्तर- (आगमओ भावाःस्सयं जाण उवउत्ते) आवश्यक सूत्र के अर्थ को जानने वाला ऐसा उसमें उपयोगयुक्त बना हुआ साध्वादि कि जिसके परिणाम संवेग से विशुद्ध बन रहे हैं आगमतः भावा कक है । क्योंकि इसमे आवश्यक सूत्र के अर्थज्ञानरूप आगमका सद्भाव हो रहा है । यद्यपि आय के अर्थज्ञान से जनित जो उपयोग है उसका नाम भाव है । और इस भाव को आश्रित करके जो आवश्यक है वह भावावश्यक है, इस आवश्यक आगम से रूप में बहा प्रर की व्युत्पत्ति से अर्थ के ज्ञाता का आवश्यक में उपयोगरूप बना हुआ परिणाम, भावावश्यकरून ठहरता है फिर भी जो साध्वादि को भावा जाता है वह इस प्रकार के परिणाम से युक्त हं ने के कारण उपचार से कहा जाता हैं ऐसा जानना चाहिये । आश्यक में जो यह उपयोग परिणाम से किं तं आगमओ भावावस्स" त्याहि શબ્દા-હે ભગવન્! આગમને આશ્રિત કરીને (આગમની અપેક્ષાએ) ભાવ આવશ્યન્નુ' સ્વરૂપ કેવું છે ? Gत्त२-(आगमओ भावावस्सयं जाणय उवउत्ते) आवश्य सूत्रना अर्थने જાણનારા અને તેમાં ઉપયોગ યુકત બનેલા સાધુ કે જેનાં પરિણામે સંવેગને લીધે વિશુદ્ધ બની રહ્યા હોય છે, તે આગમની અપેક્ષાએ ભાવવશ્યક હોય છે, કારણ કે એવા સાધુમાં આવશ્યક સુત્રના અજ્ઞાન રૂપ આગમના સદ્ભાવ થઇ રહ્યો હાય છે. જો કે આવશ્યના અર્થ જ્ઞાનથી જનિત જે ઉપયોગ છે તેનુ નામ ભાવ છે, અને તે ભાષને આશ્રિત કરીને જે આવશ્યક છે, તેનું નામ ભાવાવશ્યક છે, આ પ્રકારની વ્યુત્પત્તિ અનુસાર આ શ્યક અના જ્ઞાતાનું આવશ્યકમાં ઉપયોગયુકત બનેલું પરિણામ (નિવૃત્ત) આગમની અપેક્ષાએ ભાવવશ્યક રૂપ પ્રતિપાદિત થાય છે, છતાં પણ જે સાધુ આદિને ભાવવશ્યક રૂપ કહેવામાં આવેલ છે તે આ પ્રકારના પરિ ણામથી યુત દાવાને કારણે ઔપચારિક રીતે કહેવામાં આવ્યું છે, એમ સમજવું.
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy