SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ PREPARATE अनुयोगचन्द्रिका टीका. सू० २१ कुप्रावचनिकन्यावकनिरूपणम् १४९ भवनपतिविशेषस्य वा, यक्षस्य या, भूतस्य वा यक्षोभूतौ :न्तरविशेषौ मुकदिस्य नारायणस्य , आर्यायाः-आर्या देवी विशेषः, तस्या वा, दुर्गायाःसिंहारूढामहिषासुरं हतुं तदुपरिनिहितकचरणा दुर्गा तरया वा, कोट्टक्रियायाः -महिषकट्टनपरा कोट्टक्रिया-तम्या वा, उपलेपनसंमार्जनावर्षणधूपपुष्पगन्धमाल्यादिकानि-द्रव्यावश्यकानि कुर्वन्ति । तत्र उपलेपनम् नग्नीताद्युपलेपः, सम्मार्जनं= वस्त्रखण्डेन संशोधनम्, आवर्षणम् दुग्ध-गन्धोदकादिना स्नपतम्, पुष्पं-पुष्पैः पूजनम्, धूपः-धूपदानम्, गन्धः- चन्दनाद्यनुलेपनम्, माल्य-मालापरिधापनम्, एतान्यादौ येषां तानि तथा, द्रव्यावश्यकानि कुर्वन्ति । अयं भावः-य इमे चरकचीरिकादयः पापण्डस्थाः कल्ये प्रादुष्प्रभातर जन्यादिक्रमेण समुत्थाय इन्द्राकुबेर का नाम है। भवनपति विशेष नागकुमार का नाम नाग है। यक्ष और भूत ये व्यन्तर देवविशेष हैं । नारायण का नाम मुकुंद है। दुर्गा नाम की एक देवी है। जिसकी सवारी सिंह पर है। महिषासुर को मारने के लिये इसका एक चरण सिंह पर रखा रहता है-इसरूप में इसकी मूर्ति बनी हुई होती है। कोदृक्रिया नाम की भी एक देवी होती है। जिसने महिषासुर का नाश किया है। नवनीत-मक्खन आदि का इन पा उपटन करना इसका नाम उपलेपन है । वस्त्रखंड से इनको झाडना पंछना इसका नाम सम्मान है। दुग्ध एवं गन्धोदक से इन्हें नहलाना इसका नाम स्नपन है। तात्पर्य कहने का यह है कि जो चरक चीरक आदि पाषण्डस्थ प्रातःकाल आदि के વિશેષને માટે વપરાય છે. વૈશ્રણવ એટલે કુબેર નામને લેકપાલ દસ પ્રકારના ભવનપતિ દે માં જે નાગકુમાર દે છે તેમને અહીં “નાગ” કહેવામાં આવેલા છે. યક્ષ અને ભૂત. આ બન્ને વ્યતર નિકાયના દેવો છે. અમુકુંદ” એટલે નારાયણ (मिसान), दु" । नामनी से हेवी छ. ते स. ५२ सवारी ७२ 2. મહિષાસુરને મારનારી આ દેવીની એવી મૂર્તિ બનાવવામાં આવે છે કે જેને એક ચરણ મહિષાસુર પર અને બીજે સિંહ પર રહેલો હોય છે. કેકિયા” આ નામની પણ એક દેવી હોય છે. જેણે મહિષાસુરને દવંસ કર્યો હતો. હવે ઉપલેપન આદિ પદેને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે-ઉપર્યુક્ત દેવદેવીની મૂર્તિ પર માખણ આદિનું ઉપન (લેપન) કરવું તેનું નામ ઉપલેપન છે. વસ્ત્રના કકડા વડે તેમની મૂર્તિઓને લૂછવી અથવા ઝાપટવી તેનું નામ સમાજન છે. દૂધ અને ગાદક (સુગન્ધયુક્ત જળ) આદિ વડે તેમની કૃતિઓમ નવરાવવી તેનું નામ “સ્નાન છે. આ સઘળા કથનને ભાવાર્થ એ છે કે ચરક. ચીરિક આદિ ઉપર્યુકત પાઉંડ. સ્થ (પાખંડીઓ) પ્રાતઃકાળ આદિ સમયે ઇદ્રાદિકની પ્રતિમાઓનું ઉપલેપન આદિ
SR No.040003
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages861
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size249 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy