________________
अनुयोगचन्द्रिका टीका. सू० १४ द्रव्यावश्यकस्वरूपनिरूपणम् ९५ जीवस्य बोधरूपा पारः । न विद्यते उपयोग स्त्रासो-अनुपयोगः । इति कृत्वा अरमात् कारणात् स साधुरागमता यावश्यकं भ-ति। यस्य व रयचित् माधोगवश्यकशास्त्र शिक्षितं स्थितं जितं यावद् वाचनोपगतं भवति, स खलु साधुरतत्रावः यकशास्त्रे वाचना-प्रछना-परिवर्तना धर्मकाभितमानाऽपि आश्यकोपयोगरहित्वादागमता द्रव्यावश्यकं भवतीति समुदित.र्थः । अत्रेद बोध्यम्वाचना प्रच्छनाक्ष्य उपयोगपूर्वका अनुपयोगपूर्वकाश्च भवन्ति । परमिह द्रव्यावर कप्रातावादनुपयोगपूर्वका वाचनाप्रच्छनादयो बौद्धन्दाः । अनुप योगग्तु भाव
धातु से करण में धन प्रत्यय करने से उपशेग शब्द निष्पन्न हुआ है। जीव के बोधरूप व्यापार का नाम उपयोग है। यह उपयोग जहां पर नहीं है उस का नाम अनुपयोग है। इस अनुपयोग से उस आवश्यद शास्त्र में युक्त होने के कारण वह आवश्यक शास्त्र का ज्ञाता आगम से द्रव्यावश्यक माना जाता है। तात्पर्य कहने का यह है कि जिस साधुने आवश्यक शास्त्र को अच्छी तरह से जान लिया है. सीख लिया है-उसका यह पूर्णरूप से ज्ञाता हो चुका है-अतः वह साधु उस आव कशास्त्र में वाचना पृच्छना, परिवर्तना एवं धर्मकथा के रूप से वर्तमान मान लिया जाता है-फिर भी आवश्यक के उपयोग से रहित होने के कारण वह आगम से द्रावश्यक कहलाता है। उसे यो समझना चाहिये कि वाचना पृच्छना आदि उपयोगपूर्वक भी होते हैं
और अनुपयोगपूर्वक भी। परन्तु यहां रवयक का प्रकरण होने से वे નામ “ઉપયોગ” છે. “પુનું ધાતુને ૩૧ ઉપસર્ગપૂર્વક કરણ અર્થ વગ પ્રત્યય લગાડવાથી ઉપયોગ શબ્દ બને છે. જીવના બોધરૂપ વ્યાપારનું નામ ઉપગ છે. તે ઉપયોગને જ્યાં સદૂભાવ નથી તેને અનુપયોગ કહે છે. તે અનુપયોગપૂર્વક તે આવશ્યકશાસ્ત્રમાં યુકત હોવાને કારણે તે આવશ્યકશાસ્ત્રના જ્ઞાતાને દ્રવ્યની અપેક્ષાએ આવશ્યક (દ્રવ્યાવશ્યક) માનવામાં આવે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જે સાધુએ આવશ્યક શાસ્ત્રને સારી રીતે જાણી લીધું છે-સારી રીતે તેનું અધ્યયન કરી લીધું છે. તેને પૂર્ણ રૂપે જાણકાર થઈ ગયો છે, એવા સાધુને તે અવશ્યકશાસ્ત્રમાં વાચના. પૃરછના, પરિવર્તન અને ધર્મકથા રૂપે વર્તમાન માની લેવામાં આવે છે, છતાં પણ આવશ્યકના ઉપગથી રહિત હોવાને કારણે તેને આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક કહેવામાં આવે છે. આ વાતને વધુ ખુલાસો આ પ્રમાણે સમજવોવાચના, પૃચ્છના, આદિ ઉપગપૂર્વક પણ થાય છે અને અનુગપૂર્વક પણ થાય છે પરંતુ અહીં દ્રવ્યાવશ્યકનું પ્રકરણ ચાલતું હોવાથી તેમને અનુગપૂર્વક જ