________________
अनुयोगचन्द्रिका टीका. सू० १३ द्रव्यावश्श् कस्वरूपनिरूपणम्
'भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद् द्रव्यं तत्वज्ञः सचेतनाचेतनं कथितम् । इति ।
व्याख्या-लोके हि भूतस्य-अतीतम्य भाविनः भविष्यतो वा भावस्य तु रत्कारणं भवति, तत् तत्वज्ञैः द्रव्यं-कथितम् । तद्रव्यं सचेतनाचेतनं-सचेतनं-पुरुषादिकम्, अचेतनं-काष्ठादिकं च भवति । अयं भावः-य: पूर्व म्वर्गादिविन्द्रादिभूत्वा इदानीं मनुष्यादित्वेन परिणतः स जीवो तीताय इन्द्रादिपर्यायस्य कारण वात साम्प्रतमपि द्रव्यत इन्द्रादिरुच्यते । यथा-अमात्रादि पदात् प्रच्युतोऽपि अमात्यादिरुच्यते । अपि च अग्रेऽपि य इद्रादित्वेनोप-यते, स इदानीमपि भविष्यदिन्द्रादिपदपर्यायकारणराजा कहा जाता है द्रव्य निक्षेप में विवक्षितपर्याय को जा अनुभवित कर चुकी है ऐसी वस्तु तथा विवक्षित पर्याय को जो भविष्यत्काल में अनुभव करेगा ऐसी वस्तु के विषयरूप से परिगणित हुई है यही बात सामान्यरूप से कथित इस द्रव्य के लक्षण में इस प्रकार से जानने के लिये यही गई है-लोक में तत्त्वज्ञों ने भृतपर्याय का अथवा भविष्यत् पर्याय का जो कारण होता है ग्रह द्रव्य है। मा कहा हैं। वह द्रव्य सचेतन भी है और अचेतन भी हैं । इस का भाव इस प्रकार से जानना चाहिये-जैसे काई जीर पहिले स्वर्ग आदि में इन्द्र आदि की पर्याय में था और वहां से चव कर मनुष्य पर्याय में आगया । फिर भी उसे अतीत इन्द्रादि पर्याय का कारण होने से मनुष्य पर्याय में भी आमात्यपद से रहित हुए व्यक्तिको अमात्य कहने की तरह इन्द्र कहना यह द्रव्य निक्षेप है। इसी तरह जो जीव भविष्य में વામાં આવે છે. દ્રવ્યનિક્ષેપમાં વિવક્ષિત (અમુક) પર્યાયને જે અનુભવિત કરી ચુકી છે એવી વરતુ તથા વિવક્ષિત પર્યાયને જે ભવિયકાળમાં અનુભવ કરશે. એવી વસ્તુ તેના વિષયરૂપે પગિણિત થઈ છે. એજ વાત સામાન્યરૂપે કથિત દ્રવ્યના લક્ષણમાં આ પ્રકારે જાણવા માટે બનાવવામાં આવી છે-તત્ત્વજ્ઞોએ એવું કહ્યું છે કે લોકમાં ભૂતપર્યાયનું અથવા ભવિષ્યની પર્યાયનું જે કારણ છે, તેનું નામ દ્રવ્ય છે. તે દ્રવ્ય સચેતન પણ છે અને અચેતન પણ છે. તેને ભાવાર્થ આ પ્રમાણે સમજ.
જેમકે કોઈ એક જીવ પહેલાં સ્વર્ગમાં ઈન્દ્રની પર્યાયે ઉત્પન્ન થયે હતો. ત્યારબાદ તે ભવનું આયુષ્ય પૂરું થતાં, ત્યાંથી ચ્યવીને તે મનુષ્યલેકમાં મનુષ્યની પર્યાયે ઉત્પન્ન થઈ ગયે. જેમ અમાત્યના પદથી યુત થયેલી વ્યકિતને અમાત્ય કહેવામાં આવે છે. એમ મનુષ્યની પર્યાયે ઉત્પન્ન થયેલા તે મનુષ્યને તેની ભતકાલિન ઈન્દ્રરૂપ પર્યાયને કારણે ઉજૂ કહે, તેનું નામ જ દ્રવ્ય નિક્ષેપ છે. જેમ