SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ હી શ્રી ન હૈઈ વાહી ન કિંપિ દુહ ૮ (૮) % હૌ છો જેનું સ્મરણ કરવાથી કોઈપણ પ્રકારની વ્યાધિ કે દુઃખ ઉત્પન થતાં નથી. ૐ હો છો ન હોઈ જલજલણભયં તહસપૂસિંહભર્યા છે (૯) ૩૪ હો શ્રી જેનું સ્મરણ કરવાથી જળ, અગ્નિ, સાપ, તથા સિંહને ભય હેતો નથી. ૩૩ હો શ્રી ન હોઈ રારિસંભવં ભયં ૧૦ (૧૦) 8 હી શ્રી જેનું સ્મરણ કરવાથી ચેર કે દુશ્મનને ભય ઉત્પન્ન થતા નથી. ૩૪ શ્રી શ્રી પયડ ન ઈન્થ સંદેહ ૧૧ (૧૧) ૩૪ શ્રી આ પાઠનું અધ્યયન કરવાથી સર્વ પ્રકારે આનંદ થાય છે. જેથી તેમાં જરા પણ સંદેહ ન રાખે. ૐ હૌ શ્રી નામવિ જસ હુ મંતસમ ૧૨ (૧૨) ૩૪ હાઁ શ્રી જે નામ યશ રૂપ છે, મંત્ર સમાન છે. 8 હી શ્રી જો સુમરઈ પાસનાહ૫હું ૧૩ (૧૩) હાઁ શ્રી એવા પાર્શ્વનાથ પ્રભુનું જે સ્મરણ કરે છે... ૐ હો શ્રી કલી પહવઈ ન યાવિ કવિ તસ ૧૪ (૧૪) ૐ હૌં શ્રૌ કર્યો જેનાથી ચાર અને શત્રુનો ભય નાશ પામે છે, તેમાં જરા પણ સંદેહ રાખશે નહિં. ૩૪ હીં શ્રીં કલી શ્રી શ્રી સવ્યસુહે પાવઈ ઈહલોગઠ્ઠી પરલોગઠ્ઠી ઉપા (૧૫) છ હી શ્રી કલી શ્રી શ્રી તે આ લોક તેમજ પરલોકમાં સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત કરે છે. અભુત નવસ્મરણ ૯૩
SR No.040002
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherKeshrimal Swarupchand Bhandari
Publication Year1966
Total Pages176
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy