SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અથ વિજયસ્મરણમ્ ૮ વિજયસરણ નિર્ચ, સવ્યત્વ વિજયો ભવે છે તમહં સંપછિપ્સ, સવગેવકારગં ૧૫ (૧) વિજય સ્મરણને સ્વાધ્યાય કરવાથી સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે. તેથી હું સર્વ લોકના હિત કાજે સદા કલ્યાણરૂપ એવા વિજયસ્મરણને કહીશ. ઉ૫સગ્ગહરં પાર્સ, કમ્મઘણયવિમુક્ક પાસ ! ધરદિપોમાઈ, વદે સાયલકલાણઆવાસ મારા (૨) આ વિજય સ્મરણનું અધ્યયન કરવા માત્રથી સર્વ ઉપસર્ગો (આવી પડેલી આપત્તિઓનો નાશ થાય છે. સર્વ પાપકર્મ નાશ પામે છે. ધરણેન્દ્ર અને પદ્માવતિ દેવી જેની સેવા કરે છે એવા સદા કલ્યાણકારક પ્રભુ પાર્શ્વ જીણુંદને હું વંદન કરું છું. » હી શ્રી તં નમામિ પાસનાહં પાયા (૩) % હો શ્રી હે પાર્શ્વનાથ પ્રભુ! આપને નમસ્કાર કરું છું ૐ હૌ શ્રોં ધરદિનમસિય દુહવિણસં જા (૪) ૩૪ શ્રી શ્રી દુઃખમાત્રને નાશ કરનાર એવા શ્રી. ધરણેન્દ્ર દેવથી નમસ્કાર કરાયેલા આપને નમસ્કાર કરું છું. ૐ હૌં શ્રૌ જસપભાવેણું લેયા પા ૐ હૌં શ્રૌ નાસંતિ ઉવદવા સર્વે ૬ (૫-૬) ઉૐ હો છો જેના પ્રભાવથી સર્વ પ્રકારની ઉપાધીઓ. નાશ પામે છે. ૩૪ હૌ શ્રો પઈસુમરામિ તેમણે શાળા () » હી શ્રી જેનું ધ્યાનપૂર્વક સ્મરણ કરવાથી મન. પ્રફુલ્લિત થાય છે. અભુત નવસ્મરણ ૯૨
SR No.040002
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherKeshrimal Swarupchand Bhandari
Publication Year1966
Total Pages176
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy