SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ (૨૧) જેના ઘરમાં આ નવમરણ સ્તોત્રની આરાધના થતી હશે ત્યાં બીક કે ભય ડોકીયું પણ કરી શકતો નથી. લક્ષ્મી ભલે ચંચલ કહેવાતી હોય છતાં આ સ્તોત્રના પ્રભાવથી આરાધના ઘરમાં સઘળી સંપત્તિ સદેવ અક્ષય અને અચલિત થઈને રહે છે. મોક્ષપ્રદ મુમુક્ષણાં, દરિદ્વાણ નિધિગદમ્ સ્તોત્રમેતદ્દ વ્યાધિહર, ગ્રહાણે શાતિકારકમ્ પારા (૨૨) આ સ્તોત્ર જેને મોક્ષની ઈચ્છા હોય તેને મોક્ષપ્રદ એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. જે ધનરહિત હોય તેને ધનની પ્રાપ્તિ કરાવનાર છે જેને કઈ ખરાબ બ્રહદશા નડતી હોય તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિમાથી પસાર થતો હોય તેને માટે શાંતિનું ધામ છે. ભેદે રાજ્ઞ: પ્રજાનાં ચ, દમ્પત્યઃ પ્રીતિભેદને ગુરી શિષ્ય ચ સંઘેષ, મૈત્રીકરણમુત્તમમ્ રિયાં (૨૩) રાજા અને પ્રજા વચ્ચે કોઈ મોટો મતભેદ ઉભા થયે હોય તેવે વખતે, પતિ અને પત્ની વચ્ચે હોવી જોઈતી પ્રેમાળતા ને બદલે કટુતા વ્યાપી હોય તેવે સમયે, તથા ગુરૂ, શિષ્ય અથવા શ્રીસંઘ વચ્ચે ઉંચા મન થયા હોય તેવે વખતે આ નવસ્મરણ તોત્ર, એ સઘળી કઢતા તેડીને અતુટ મૈત્રી ઉપજાવનાર ઉત્તમ ત્રની ગરજ સારે છે. "માનેન્નતિર્ભવોકે, યશસા પરિવતે માધિપત્યં ચ લભતે, સર્વદા સ્તોત્રપાઠકઃ ર૪. (૨૪) આ સ્તોત્રનું પઠન કરનારને આ લેકમાં માન રતબો વધે છે, વશ કીતિ ખુબ વૃદ્ધિ પામે છે. અને હેદ્દા ઉપર ઉપરીપણુ (ગ્રેડ-અધિપતિપણું) વધે છે. એત...ભાવાદ ભવ્યાનાં, સર્વસૌખ્યપરમ્પરા પર તથા તિતિ મેદિન્યાં, પુત્રપૌત્રાદિસંતતિ પર અભુત નવસ્મરણ ૬૦
SR No.040002
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherKeshrimal Swarupchand Bhandari
Publication Year1966
Total Pages176
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy