SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ (૪) નવસ્મરણની, આરાધના સર્વ જી સાથે મૈત્રી કરાવનાર છે, સર્વ રીતે શાંતિ ઉપજાવનાર છે. સર્વ પ્રકારનાં દુઃખ હરનાર છે, તેમજ સર્વ પ્રકારે કલ્યાણકારક છે. કાસ: શ્વાસ જ્વર દાહ, કુક્ષિશૂલં ભગન્દરમ્ ! અર્શીજીર્ણ દૃષ્ટિથલ, મૂર્ધશૂલમરચક પાપા (૫) નવસ્મરણની આરાધનાથી ઉધરસ, દમ સહિત શ્વાસ શ્વાસના સર્વ રેગે, તાવ, શરીરમાં ઉત્પન્ન થતો દાહ, પેટની આંકડીઆંચકી-ચૂંક, ભગંદર, હરસ-મસા, અજીર્ણ દૃષ્ટિશૂળ, મસ્તકશૂળ, અરૂચિ જેવા રોગો તત્કાળ મટે છે તેમાં લેશમાત્ર સંશયને સ્થાન નથી. અક્ષિશૂલ, કર્ણશૂલં, કંઠરેગે જલોદરમ્ ! ક8 ચ વ્યાધયઃ સર્વે, વિનશ્યતિ ન સંશય: દા (૬) નવસ્મરણના પ્રભાવથી આંખની પીડા, કાનની પીડ, કંઠમાળ સહિત ગળાના સર્વ રોગે, જળોદર, કોઢ જેવા સર્વ પ્રકારના રોગ નાશ પામે છે તેમાં જરા પણ સંદેહ નથી. એત...ભાવાત સિંહાધા, દસ્યો વૈરિણસ્તથા દૂરદેવ પલાયતે, નવસ્મરણધારિણમ્ Iળા (૭) આ નવસ્મરણું ધારણ કરનારને સિંહ આદિ વિકરાળ પ્રાણીઓ તરફથી, ચેર, લુંટારાઓ તરફથી, તેમજ શત્રુઓ તરફથી આવતા ઉપસર્ગો [ ત્રાસ ] આ નવસ્મરણના પ્રભાવથી સ્પી શકતા નથી અને દૂરથી જ ભાગી જાય છે, ઘેરાસુ સર્વબાધાસુ, વેદનાસુએતસ્ય પઠનાદેવ, સવો મુશ્કેત ૩ (૮) ચારે બાજુથી ઘેર આફતોની ! અસહ્ય વેદના ઉપડી હોય, તેવે સમી તા. કરવાથી એ સર્વ સંકટમાંથી તુરત જ રા અભુત નવસ્મરણ ૫૬
SR No.040002
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherKeshrimal Swarupchand Bhandari
Publication Year1966
Total Pages176
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy