SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણના સાગર વિશ્વસેન રાજાનું હૈયું આ સર્વ હકીકત સાંભળતાં દ્રવી ગયું, કાળજુ કંપી ઉઠયું, અને તે જ વખતે તેમણે પ્રતિજ્ઞા કરી. સર્વથા નવ શાન્તિઃ સ્યાદ્, યાવત્કાલે પ્રજાસુ ચ | ચતુર્વિધાશનં ત્યાજયં, તાત્કાલે મયા પ્રવમ્ પારા (૨૦) “જ્યાં સુધી મારા પ્રજાજનેની અશાનિત દૂર ન થાય ત્યાં સુધી મારે ચારેય પ્રકારનાં અન્ન પાણીને ત્યાગ-આ છે મારી અચળ પ્રતિજ્ઞા !” આગતાસ્તત્ર દેવેન્દ્ર, સ્તદૈવ ચલિતાસનઃ ઉવાચ નૃપતિ રાજન ! કઈ કિં તવ વિદ્યતે ર૧ (૨૧) જ્યાં મહારાજાએ પ્રતિજ્ઞા કરી, કે તુરતજ ઈન્દ્રનું ઈન્દ્રાસન ચલાયમાન થયું. તે જ વખતે ઈન્દ્ર, રાજા સમક્ષ પધાર્યા અને પૂછયું, “હે રાજન્ ! આપને એવું તે શું દુઃખ આવી પડયું છે કે આપને અનશન કરવું પડ્યું ?” વિશ્વસેનનૃપઃ સર્વ, દેવેન્દ્ર વૃત્ત નબવીત ! દુ:ખવાર્તા સમાકર્ય, સુરેન્દ્રના પ્રાહ ભૂપતિમ્ પારરા (૨૨) વિશ્વસેન રાજાએ ઈંદ્રને પિતાના પ્રજાજનોને માથે ખેલાઈ રહેલા તાંડવનો ચિતાર કહી બતાવ્યું. આ દુઃખનો ચિતાર સાંભળી ઇદ્ર વિશ્વસેન મહારાજાને જણાવ્યું કે... વૃથા કિ ખિસે રાજન્ ! સન્નિધિર્યસ્ય સંનિધી ! ચિન્તામણિઃ સુરત, કામધેનુશ્ર વર્તતે ર૩ (૨૩) “હે રાજન ! વૃથા ખિન શા માટે થાય છે? જેની પાસે નિધાન છે, ચિંતામણી છે, કલ્પવૃક્ષ છે અને કામધેનુ વર્તે છે, તેને ચિન્તા કરવાની શી જરૂર છે ?” સર્વશક્તિયુતે દેવા, સર્વ શાનિતકર: પ્રભુ: | જનન્યા ઉદરે રાજન ! વર્તતે ભવને તવ રજા અભૂત નવસ્મરણ ૧૦૦
SR No.040002
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherKeshrimal Swarupchand Bhandari
Publication Year1966
Total Pages176
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy